મોરબીના અમરેલી ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

- text


મોરબી : મોરબીના અમરેલી ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબીના અમરેલી ગામે રહેતા દેવાંગીબેન મયુરભાઈ દવે (ઉ.વ.૨૯)એ પોતાના ઘરે તા. ૧૬ના રોજ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં. જ્યાં ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતકનો લગ્નગાળો 4 વર્ષનો છે. અને એક સંતાન હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text