મોરબી નિવાસી વેલુબેન રેવાભાઈ વડાવીયાનું અવસાન
મોરબી : વડાવીયા વેલુબેન રેવાભાઈ (ઉ.વ.88) તે હરજીવનભાઈ, ભરતભાઈના માતાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે.
લુટાવદર : મહાદેવભાઇ નાનજીભાઇ ચીખલીયાનું અવસાન
મોરબી : લુટાવદર નિવાસી મહાદેવભાઈ નાનજીભાઈ ચીખલીયા, તે જયસુખભાઇ મો. ૬૩૫૧૪ ૪૬૬૧૭ અને ધર્મેન્દ્રભાઇ મો. ૯૭૧૩ર ૭૨૦૯૦ ના પિતાશ્રી તા. ર૬-૦૮-૨૦૨૧ ને ગુરૂવારના રોજ...
મોરબી : જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રાજુભાઇ કાવરના માતા નર્મદાબેનનું નિધન
મોરબી : નર્મદાબેન મનજીભાઈ કાવર તે, રાજુભાઇ કાવર (મો.નં.98792 31105) (મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, પૂર્વ પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ)ના માતાનું તારીખ 28/11/20ને શનિવારના...
મોરબી : શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાનું અવસાન
મોરબી: મૂળ સરવડ હાલ મોરબી શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાં ઉ.વ.75 તે રમેશભાઈ, દિનેશભાઇ તથા મહેશભાઈના પિતાશ્રીનું તા.26ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું મોકૂફ...
મોરબી : બ્રહ્મસમાજના અગ્રણી ડો.બળવંતભાઈ પંડ્યાનું નિધન
મોરબી : મૂળ ગામ કોઇલી હાલ મોરબી રહેતા બ્રહ્મસમાજ, વૈધસભા, ગાયત્રી મંદિર સહિતની સંસ્થાઓના પાયાના પથ્થર એવા ડો.બળવંતભાઈ પંડ્યા ઉ.વ.72 તે સ્વ.નારણજી પ્રેમજી પંડ્યાના...
અવસાન નોંધની યાદી : 15 એપ્રિલ (01:00 PM)
વાંકાનેર : નેમીષભાઈ વસંતલાલ શાહનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી નેમીષભાઈ વસંતલાલ શાહ (ઉ.વર્ષ - ૪૯), તે સ્વ. વસંતલાલ કેશવજી શાહના પુત્ર, અમીબેનના પતિ, જૈનમના...
વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું...
પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્નીનું શનિવારે બેસણું
મોરબી : ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની જસુબેન સાબરીયાનું ગત તા.21ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગત જસુબેન સાબરીયાનું બેસણું તા.24ને...
મોરબી: હેમીબેન કાનજીભાઈ ભીમાણીનું અવસાન
મોરબી : મૂળ ચમનપર અને હાલ મોરબી નિવાસી હેમીબેન કાનજીભાઈ ભીમાણી તા. 26ને શુકવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિરિથતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું...
મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવરનું અવસાન
મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવર (ઉ..૯૫) તે જળવજીભાઈ, ચુનીલાલભાઈ, જયંતીલાલભાઈના માતુશ્રી, ભરતભાઇ, પીનલભાઈ, આશિષભાઈ અને પરાગભાઈના દાદીમાનું તા.૨૪ને શનિવારના...