મોરબી નિવાસી વેલુબેન રેવાભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : વડાવીયા વેલુબેન રેવાભાઈ (ઉ.વ.88) તે હરજીવનભાઈ, ભરતભાઈના માતાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે.

લુટાવદર : મહાદેવભાઇ નાનજીભાઇ ચીખલીયાનું અવસાન

મોરબી : લુટાવદર નિવાસી મહાદેવભાઈ નાનજીભાઈ ચીખલીયા, તે જયસુખભાઇ મો. ૬૩૫૧૪ ૪૬૬૧૭ અને ધર્મેન્દ્રભાઇ મો. ૯૭૧૩ર ૭૨૦૯૦ ના પિતાશ્રી તા. ર૬-૦૮-૨૦૨૧ ને ગુરૂવારના રોજ...

મોરબી : જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રાજુભાઇ કાવરના માતા નર્મદાબેનનું નિધન

મોરબી : નર્મદાબેન મનજીભાઈ કાવર તે, રાજુભાઇ કાવર (મો.નં.98792 31105) (મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, પૂર્વ પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ)ના માતાનું તારીખ 28/11/20ને શનિવારના...

મોરબી : શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાનું અવસાન

મોરબી: મૂળ સરવડ હાલ મોરબી શામજીભાઈ મુળજીભાઈ વિરમગામાં ઉ.વ.75 તે રમેશભાઈ, દિનેશભાઇ તથા મહેશભાઈના પિતાશ્રીનું તા.26ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું મોકૂફ...

મોરબી : બ્રહ્મસમાજના અગ્રણી ડો.બળવંતભાઈ પંડ્યાનું નિધન

    મોરબી : મૂળ ગામ કોઇલી હાલ મોરબી રહેતા બ્રહ્મસમાજ, વૈધસભા, ગાયત્રી મંદિર સહિતની સંસ્થાઓના પાયાના પથ્થર એવા ડો.બળવંતભાઈ પંડ્યા ઉ.વ.72 તે સ્વ.નારણજી પ્રેમજી પંડ્યાના...

અવસાન નોંધની યાદી : 15 એપ્રિલ (01:00 PM)

વાંકાનેર : નેમીષભાઈ વસંતલાલ શાહનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી નેમીષભાઈ વસંતલાલ શાહ (ઉ.વર્ષ - ૪૯), તે સ્વ. વસંતલાલ કેશવજી શાહના પુત્ર, અમીબેનના પતિ, જૈનમના...

વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું...

પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્નીનું શનિવારે બેસણું

મોરબી : ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાના પત્ની જસુબેન સાબરીયાનું ગત તા.21ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગત જસુબેન સાબરીયાનું બેસણું તા.24ને...

મોરબી: હેમીબેન કાનજીભાઈ ભીમાણીનું અવસાન

મોરબી : મૂળ ચમનપર અને હાલ મોરબી નિવાસી હેમીબેન કાનજીભાઈ ભીમાણી તા. 26ને શુકવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિરિથતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું...

મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવરનું અવસાન 

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી રેવીબેન રતનશીભાઇ કાવર (ઉ..૯૫) તે જળવજીભાઈ, ચુનીલાલભાઈ, જયંતીલાલભાઈના માતુશ્રી, ભરતભાઇ, પીનલભાઈ, આશિષભાઈ અને પરાગભાઈના દાદીમાનું તા.૨૪ને શનિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા...

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...