વાંકાનેર : વાંકાનેરમાં દોશી કોલેજ તેમજ હિંમતલાલ ન્યાલચંદ દોશી અને રસિકલાલ ન્યાલચંદ દોશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક (ટ્રસ્ટી) રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના રોજ નિધન થયેલ છે.
મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...
મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...