મોરબી : લાભશંકર હરિશંકર મેહતાનું અવસાન , ગુરુવારે બેસણું

મોરબી : લાભશંકર હરિશંકર મેહતા તે ચરાડવા નિવાસી બકુલભાઈ મેહતા , કિરીટભાઈ મેહતા ,નીરુલભાઈ મેહતાના પિતાનું 07-12-2019 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તારીખ...

મોરબી નિવાસી વજીબેન મોરડીયાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી વજીબેન મહાદેવભાઈ મોરડીયા(ઉ.વ. 101) તે સ્વ. રામજીભાઈ મોરડીયા તથા ઈશ્વરભાઈ મોરડીયા તથા ગોવિંદભાઈ મોરડીયાના માતા, તે સ્વ. રંજનબેન રામજીભાઈ મોરડીયા તથા...

જુની પીપળી : કુમારસિંહ માનુભા ઝાલાનું અવસાન

મોરબી : ગામ જુની પીપળી નિવાસી કુમારસિંહ માનુભા ઝાલા (ઉ.વ. 52), તે શકિતસિંહ જશવંતસિંહના કાકા, દિવ્યરાજસિંહ અને કુલદીપસિંહના પિતા, સુરૂભા રામસંગજીના ભત્રીજા તેમજ ચંદ્રસિંહ...

વીરપર : કિશોરભાઈ સવજીભાઈ ભાલોડીયાનું અવસાન

મોરબી : વીરપર નિવાસી કિશોરભાઈ સવજીભાઈ ભાલોડીયા(ઉ.વ.48),તે રમેશભાઈ,જીતેન્દ્રભાઈના ભાઈ,ઝીલના પિતાશ્રીનું તા.24ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.25ને શનિવારના રોજ સવારે 9 થી 11...

મોરબી : મીનાબેન પ્રમોદરાય પંચોલીનું અવસાન 

મોરબી : મીનાબેન પ્રમોદરાય પંચોલી તે સ્વ.પ્રમોદરાય પ્રભુલાલ પંચોલીના ધર્મપત્ની, અતુલભાઇના માતૃશ્રી, મુકેશભાઇના ભાભીનું તા.10ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને બુધવારે...

સરવડ નિવાસી ગોરધનભાઈ સરડવાનું અવસાન

માળિયા (મિ.) : સરવડ નિવાસી ગોરધનભાઈ લાલજીભાઈ સરડવા (ઉં. વ. 65) તે ગં. સ્વ. વનિતાબેન ગોરધનભાઈ સરડવાના પતિ, રાકેશભાઈ ગોરધનભાઈ સરડવા (મો.નં. 991321 21586),...

ઉના નિવાસી વિદ્યાબેન ચિરાગકુમાર દેવમોરારીનું અવસાન

મોરબી : ઉના નિવાસી દેવમુરારી વિદ્યાબેન તે ચિરાગકુમાર દેવમુરારીના પત્નિ, કુંદનબેન ગોવિંદરામ રામાનુજના પુત્રી, વિજયભાઈ, કાજલબેનના બહેન, જયસુખભાઈ, સુરેશભાઈ, પ્રવિણભાઈના ભાણેજનું તા. 2ને શુક્રવારે...

લખધીરનગર (નવાગામ) નિવાસી મહાદેવભાઇ દેત્રોજાનુ અવસાન

મોરબી : મુળ લખધીરનગર (નવાગામ) નિવાસી મહાદેવભાઇ ટપુભાઈ દેત્રોજા (ઉ.વ.82) તે ચંદુભાઈ (97275 57814) તથા પ્રકાશભાઈ (99795 86795) ના પિતાનું તારીખ 14/10/2022 ના રોજ...

મહેન્દ્રનગર : ભુદરભાઈ અમરશીભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મૂળ નાની બરાર હાલ મહેન્દ્રનગર નિવાસી ભુદરભાઈ અમરશીભાઈ શેરસીયા(ઉ.વ.70),તે મનસુખભાઈ,જ્યંતિભાઈના ભાઈ,દિનેશ,કિરિટના પિતાશ્રી,હિત,કિઆંશના દાદાનું તા.2ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને મંગળવારના...

મોરબી : પ્રભુલાલ અંબારામભાઈ દુદકીયાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર દુદકિયા પ્રભુલાલ અંબારામ ભાઈ(ઉ.વ.92) તે સ્વ નરભેરામભાઈ, ચીમનલાલ,ધીરજલાલ, હસમુખભાઈ, કમળાબેન પ્રાગજીભાઈ વડગામાં,વિજયાબેન, ગિરધરભાઈ ધ્રાગધરીયા,ગુણવંતીબેન મનસુખભાઇ સુરેલીયાનાં પિતાનું તાં.4 નાં રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : રેસા સેનેટરીવેરમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે...

દિવસ વિશેષ : હસે તેનું ઘર વસે : હસતાં રહો, રમતાં રહો, સ્વસ્થ રહો,...

આજે વિશ્વ હાસ્ય દિવસ : આ દિવસ સૌ પ્રથમવાર 1998માં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો લાફ્ટર થેરાપી વડે સ્ટ્રેસમાંથી રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર...

મોરબીના રફાળેશ્વરમા ભૂંડ પકડવા મામલે મારામારી, 3 ઘાયલ

ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ મોરબી : મોરબીના રફાળેશ્વર વિસ્તારમાંથી ભૂંડ પકડવા મામલે ચાર. શખ્સોએ મકનસર વાદીપરા વિસ્તારમાં રહેતા ત્રણ વ્યક્તિ સાથે...

મોરબીના રફાળેશ્વરમા પરિણીતાને પતિ – સાસુએ ઝેરી દવા પીવડાવી

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે સાસરું ધરાવતા પરિણીતાને ગઇકાલે સાંજના સમયે પતિ અને સાસુએ ઝેરી દવા પીવડાવી દેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં...