સરવડ નિવાસી ગોરધનભાઈ સરડવાનું અવસાન

- text


માળિયા (મિ.) : સરવડ નિવાસી ગોરધનભાઈ લાલજીભાઈ સરડવા (ઉં. વ. 65) તે ગં. સ્વ. વનિતાબેન ગોરધનભાઈ સરડવાના પતિ, રાકેશભાઈ ગોરધનભાઈ સરડવા (મો.નં. 991321 21586), વિપુલભાઈ ગોરધનભાઈ સરડવા, હિતેશભાઈ ગોરધનભાઈ સરડવાના પિતા, રતિલાલભાઈ લાલજીભાઈ સરડવા, ખીમજીભાઈ લાલજીભાઈ સરડવા, રવજીભાઈ લાલજીભાઈ સરડવા (મો.નં. 9979135212), પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા (મો. નં. 99255 83204), ભરતભાઈ લાલજીભાઈ સરડવા (મો.નં. 75675 15376)ના ભાઈનું તારીખ 14-10-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-10-2023 ને સોમવારે સાંજે 7:30 કલાકે પટેલ સમાજની વાડી, સરવડ મુકામે રાખવામાં આવ્યું છે.

- text