લખધીરનગર (નવાગામ) નિવાસી મહાદેવભાઇ દેત્રોજાનુ અવસાન

- text


મોરબી : મુળ લખધીરનગર (નવાગામ) નિવાસી મહાદેવભાઇ ટપુભાઈ દેત્રોજા (ઉ.વ.82) તે ચંદુભાઈ (97275 57814) તથા પ્રકાશભાઈ (99795 86795) ના પિતાનું તારીખ 14/10/2022 ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા/લૌકિકવાર તારીખ 22/10/2022 ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાન મુળ લખધીરનગર નવાગામ મુકામે રાખવામાં આવી છે.

- text

- text