મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસનું અવસાન
મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસ તે દિનેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈના પિતા, તેમજ પ્રશાંતભાઈ, હિમાંશુભાઈના કાકા તથા દિવાનભાઈ, હાર્દિકભાઈના ભાઇજીનું અવસાન તા.29ના રોજ...
મોરબી : કંચનબેન અમૃતલાલ રાચ્છનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કંચનબેન અમૃતલાલ રાચ્છ (ઉંમર વર્ષ 81), તે સ્વ. અમૃતલાલ ત્રિભુવનદાસ રાચ્છના પત્ની તેમજ હસમુખરાય (93279 36274), દિનેશભાઈ (98207 56895), ગીરીશભાઈ...
રવાપર : મનુબેન ધનજીભાઈ સંઘાણીનું અવસાન
મોરબી : મૂળ નવા ઘનશ્યામગઢ હાલ રવાપર નિવાસી મનુબેન ધનજીભાઈ સંઘાણી (ઉ.વ. 74). તે ધનજીભાઈ (98256 20142)ના પત્ની તેમજ દિલીપભાઈ (99049 76089) તથા કાંતિલાલ...
મોરબીના હેતલબેન ધોળકિયાનું અવસાન
મોરબી : મોરબીનિવાસી ચંદ્રકાન્તભાઈ, હસમુખભાઈ અને અનિલભાઈના નાનાભાઈ સ્વ. પ્રકાશભાઈ ધોળકિયાના પત્ની હેતલબેન ધોળકિયાનું આજરોજ તારીખ 26ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું...
મોરબી : ચંદુલાલ મહાદેવભાઈ અમૃતિયાનું અવસાન
મોરબી : ચંદુલાલ મહાદેવભાઈ અમૃતિયાનું તા. 17/06/2020, બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે....
મોરબી : અશોકભાઈ ચુનીલાલ મેહતાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સ્વ.ચુનીલાલ મેહતાના પુત્ર અશોકભાઈ ચુનીલાલ મેહતા (p.s.i)તે અમિત મહેતા અને અભય મેહતાના પિતા તા.૧૮ને મંગળવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે....
વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...
મોરબી : જીણીબેન નાથાભાઈ કાલાવડિયાનું અવસાન
મોરબી : જીણીબેન નાથાભાઈ કાલાવડિયા (ઉ.વ. 80)નું તારીખ 31/05/2021ને સોમવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રવજીભાઇ નાથાભાઈ કાલાવડિયા ૯૭૨૫૯ ૨૧૯૫૦,...
મોરબી : ભાણજીભાઈ પીતાંબરભાઈ સનારીયાનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : ભાણજીભાઈ પીતાંબરભાઈ સનારીયાનું તા. ૩-૨-૨૦૨૦ સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૬-૨-૨૦૨૦ ગુરુવારે સાંજે ૮ થી ૧૦ વાગ્યા સુધી હરીનગર ગામ, ઘુંટુ...
મોરબી નિવાસી બાબુભાઈ ચાવડાનું અવસાન
મોરબી: મોરબી નિવાસી બાબુભાઈ બીજલભાઇ ચાવડા તે હકાભાઈ ચાવડા તથા માલદેભાઈ ચાવડા તથા કાનાભાઈ ચાવડાના પિતાનું તારીખ 29-3-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે....