વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ 65) નું તા.29ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.03/04/2021 ને શનિવારના રોજ વઘાસીયા મુકામે રાખેલ છે. કોરોના મહામારીના કારણે બેસણું/લૌકિક પ્રક્રિયા રાખેલ નથીં. ટેલિફોનીક દિલોશોજી પાઠવા વિનંતી કરવામાં આવી છે. બનેસિંહ શીવુભા ઝાલા 6355407893, નિરુભા શીવુભા ઝાલા 9723683820, ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા 8980767272, અશોકસિંહ બનેસિંહ ઝાલા 9328506504, શક્તિસિંહ ગંભીરસિંહ ઝાલા 9173506189.

- text