વીરપર : કિશોરભાઈ સવજીભાઈ ભાલોડીયાનું અવસાન

- text


મોરબી : વીરપર નિવાસી કિશોરભાઈ સવજીભાઈ ભાલોડીયા(ઉ.વ.48),તે રમેશભાઈ,જીતેન્દ્રભાઈના ભાઈ,ઝીલના પિતાશ્રીનું તા.24ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.25ને શનિવારના રોજ સવારે 9 થી 11 કલાકે “કસ્તુરી કાસા” અંબિકા ટાઉન શિપ,જીવરાજ પાર્કની બાજુમાં સિદ્ધિ હાઇટ્સની સામે મવડી રાજકોટ ખાતે અને બપોરે 3 થી 5 કલાકે કેરડીયા હનુમાનની જગ્યા,મારુતિ હોલ,વીરપર ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text