મોરબી: શામજીભાઈ માધાભાઈ પંચોટીયાનું અવસાન

- text


 

મોરબી: મૂળ નવાસાદુળકા હાલ મોરબી નિવાસી શામજીભાઈ માધાભાઈ પાંચોટીયા (ઉ.વ. ૧૦૮) તે માવજીભાઈ શામજીભાઈ પાંચોટીયાના પિતા, માણેકબેન માવજીભાઈ પાંચોટીયાના સસરા તથા જીતેન્દ્રભાઈ માવજીભાઈ પાંચોટીયા (મો. ૭૩૭૭૧ ૯૧૩૭૨), રાજનીકાંતભાઈ માવજીભાઈ પાંચોટીયા (મો. ૯૯૨૫૨ ૫૯૧૪૭)ના દાદાનું તા. ૨૪/૧/૨૦૨૧ રવિવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ સગા-સંબંધીઓને ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.

- text