મોરબી: મીનાબેન કિશોરકુમાર વ્યાસનું અવસાન

- text


 

મોરબી: મોરબી નિવાસી મીનાબેન કિશોરકુમાર વ્યાસ (ઉ.વ. ૫૨) તે વ્યાસ કિશોરકુમાર કાલિદાસ (ન્યુ શર્મા પાન)ના ધર્મ પત્ની, શીવાનીબેન તથા નિપાબેનના માતૃશ્રીનું, ધવલભાઈના કાકીનું તા. ૨૫/૧/૨૦૨૧ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તા. ૨૮/૧/૨૦૨૧ ગુરુવારના દિવસે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરકુમાર વ્યાસ (મો. ૯૯૦૪૨ ૧૪૭૪૮), જેન્તીભાઈ(ભીખાભાઈ) (મો. ૮૭૫૮૭ ૭૦૦૦૩)

- text