મોરબી : નટવરલાલ ત્રિકમજીભાઈ રામગિયાનું અવસાન, શનિવારે બેસણું

- text


- text

મોરબી : માણેકવાડા વાળા નટવરલાલ ત્રિકમજીભાઈ રામગિયા ઉ.વ.80 તે સ્વ.ત્રિકમજીભાઈ કરમશીભાઈ રામગિયાના પુત્ર અને ઈશ્વરભાઈ,વસંતભાઈ,ચંદુભાઈ,નરેન્દ્રભાઈ,જસવંતીબેન,કાંતાબેન, રંજનબેનના ભાઈ તેમજ ચંદારાણા જમનાદાસ પીતાંબરભાઈના જમાઈ તથા નરેશભાઈના બનેવીનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.22ને શનિવારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.


- text