- text
મોરબી : દર્શનાબેન સંદીપભાઈ ઝાલરીયા ઉ.વ.40 તે મોહનભાઇ નરસીભાઈ ઝાલરીયાના પુત્રવધુ અને સંદીપભાઈ.મોહનભાઇ ઝાલરીયાના ધર્મપત્ની તેમજ નૈતિક અને દક્ષના માતાનું તા.17 ના રોજ અવસાન થયું છે.સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.19 માર્ચને ગુરુવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન સ્વાગત હોલ રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.
- text