મોરબી : હેમકુંવરબેન(હેમલતાબેન) કેશવજીભાઇ પૂજારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હેમકુંવરબેન(હેમલતાબેન) કેશવજીભાઇ પૂજારા, ગોપાલજીભાઈ હિરાણીના દીકરી, કેશવજીભાઇ પૂજારાના પત્ની, અશોકભાઈ(નગર પાલિકા)ના માસીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે.સ દગતનું ઉઠમણું તા.૧૮ને...
મોરબી નિવાસી મનિષાબેન રાજેશભાઈ ડઢાણીયાનું અવસાન
મોરબી: મનિષાબેન રાજેશભાઈ ડઢાણીયા (ઉં. વ. 37) તે રાજેશભાઈ વાઘજીભાઈ ડઢાણીયાના પત્ની, હિતના માતા, સ્વ. વાઘજીભાઈ અને ચંદ્રિકાબેન લોરીયાની પુત્રી, અમિતભાઈના બહેન, પુર્વિસાબેનના નણંદ,...
મોરબી નિવાસી રવિભાઈ અશોકભાઈ જાનીનું અવસાન
મોરબી : રવિભાઈ અશોકભાઈ જાની (ઉંમર વર્ષ 32) તે અશોકભાઈ બળવંતભાઈ જાની(94275 61038)ના પુત્ર, જયેશભાઈ બળવંતભાઈ જાની(95866 04440) તથા ચંદ્રેશભાઇ અનંતરાય જાની(94845 22522)ના ભત્રીજાનું...
મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયાનું અવસાન
મોરબી : મંજુલાબેન પરસોત્તમભાઈ મગિયા (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઈ જેરામભાઈ મગિયાના ધર્મપત્ની, કુમુદબેન નાનાલાલ જોબનપુત્રા, જનકબેન પ્રવીણભાઈ મશરું, ભીખાલાલ, નવનીતભાઈના માતુશ્રી, અનિલભાઈ વિશનજીભાઈ પાઉ,...
ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન
મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર - રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન...
મોરબી : નિલેશભાઈ હરિભાઈ માણેકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નિલેશભાઈ હરિભાઈ માણેક(ઉ. વ.૫૦),તે પ્રફુલભાઈ બિપીનભાઈ(ભેણવાળા),નવીનભાઈ તેમજ રમેશભાઈના નાનાભાઈનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના રોજ સાંજે ૫ કલાકે...
મોરબી અપડેટના પત્રકાર હિતેશભાઈ ઠાકરના માતા નિર્મળાબેનનું અવસાન
રાજકોટ : મૂળ પડધરી નિવાસી નિર્મળાબેન કેશવલાલ ઠાકર ઉ.72 તે કેશવલાલ નંદલાલ ઠાકરના ધર્મપત્ની, પરેશભાઈ તથા કીર્તિબેન જયેશકુમાર જોશી (નાગપુર) હિતેશભાઈ (પત્રકાર)ના માતુશ્રી અને...
મોરબી નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન
મોરબી : નાનજીભાઈ માવજીભાઈ વિડજા (ઉ. 92) તે કાંતિભાઈ (98797 83317)ના પિતા તથા વિષ્ણુકુમાર(98794 50265)ના દાદાનું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે....
જેતપર નિવાસી જગજીવનભાઈ ભાડજાનું અવસાન
મોરબી: મોરબીના જેતપર નિવાસી જગજીવનભાઈ કેશવજીભાઇ ભાડજા (ઉં. વ. 70) તે નીતાબેનના પતિ, દિગેશભાઈ, દિપ્તીબેન અને દિશાબેનના પિતા, કિરીટભાઈ (મો.નં.9824963233)ના ભાઈનું આજરોજ તારીખ 10-07-2022...
મોરબી : ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયાનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : મુળ ગામ પીપળીયા હાલ મોરબી ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેશીયા (ઉં. વ. ૬૬) તે નાનાલાલ કેશવજીભાઇ ભાડેશિયાના ધર્મપત્ની, સુરેશભાઈ કેશવજીભાઇ ભાડેશિયાના ભાભી તથા હિરેનભાઈ,...