રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતરંગ વાંકાનેર ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ
વાંકાનેર : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવવાની છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર ફળેશ્વર મહાદેવ...
સવારે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં બે અને ટંકારામાં પોણા બે ઈંચ વરસાદ
ગઈકાલે આખો દિવસ છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો
મોરબી : મોરબીમાં છેલ્લા કેટલાક દિવસથી શ્રાવણના સરવડા વચ્ચે ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો...
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
આ તાલીમમાં હળવદ, વાંકાનેર, મોરબી તાલુકાના 125થી વધારે ખેડૂતોએ ભાગ લીધો
વાંકાનેર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે મરી મસાલા પાકોમાં મૂલ્યવર્ધન એ વિષય ઉપર...
રાહત : સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ...
વાંકાનેરમાં કારખાનેદાર ઉપર ચાર શખ્સોનો લોખંડના પાઇપ વડે હુમલો
વાંકાનેર : વાંકાનેરમા કારખાનેદાર ઉપર ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ...
મોબાઈલ નંબર આપ કહી વાંકાનેરમાં અજાણ્યા શખ્સોએ યુવાનને માર માર્યો
વાંકાનેર:વાંકાનેરના જિનપરામાં અજાણ્યા ભરવાડ શખ્સોએ યુવાનને મોબાઈલ નંબર આપ કહી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળ્યા મુજબ અનવરહુસેનભાઇ અલીભાઇ ખોરજીયા મોમીન ઉ.વ. ૨૪...
વાંકાનેરમાં ઢૂંવા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢૂંવા નજીક વીસ નાલા મામા પીર ની ડેરી પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી...
મોરબી જિલ્લામાં કોરોનાના આજે નવા 18 કેસ, એક્ટિવ કેસ 78 થયા
મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 6, વાંકાનેરમાં 2, હળવદ ગ્રામ્યમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ આવવાનું યથાવત...
વાંકાનેરના ભલગામના ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદાયેલ મગફળી ચોરાઈ
પડધરીના બાધી ગામનો ચોકીદારે ૧.૯૦ લાખની મગફળી ચોરી વેચી નાખી
વાંકાનેર : ટેકાના ભાવે ખરીદવામાં આવેલ મગફળી સળગાવી નાખવાના ખતરનાક ખેલ બાદ વાંકાનેર તાલુકામાં સરકારી...
એ… રોદો આવ્યો… વાંકાનેર- થાન વચ્ચે મણકા તોડ માર્ગથી વાહન ચાલકો પરેશાન
વાંકાનેરથી થાન પહોંચવામાં બે કલાકથી વધુ લાગતો સમય : રોડ નવો બનાવાને બદલે માત્ર થિંગડાના જ કરાતા થુંકના સાંધા, ઉધોગકારો અને વેપારીઓને ભારે હાલાકી
મોરબી...