વાંકાનેરના નવારાજાવડલા ગામે ઉપસરપંચ પર હુમલો
રોડ અને ભૂગર્ભ ગટરના કામોના ઠરાવો પસાર કરવા મુદે વિરોધ નોંધાવતા મહિલા સરપંચના પુત્ર સહિત ચાર શખ્સો લાકડીથી તૂટી પડ્યા
વાંકાનેર : વાંકાનેરના નવા રાજાવડલા...
રિવર્સ આવતા છોટાહાથી વાહને હડફેટે લેતા માસૂમ બાળકનું મૃત્યુ
વાંકાનેર ઢુંવા નજીક સનબીમ કારખાનામાં બનેલી ઘટના
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા છોટાહાથી વાહને હડફેટે લેતા દોઢ વર્ષના માસૂમ...
વાંકાનેર: હશનપર ગામે વાડામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાક એક ભેંસનું મોત
વાંકાનેર : રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ હસનપર ગામે આજે બપોરના સમયે પશુ માટેના ઘાંસચારો રાખવાના વાળા માં અચાનક આગ લાગતાં વાડામાં રહેલો તમામ ઘાસચારો...
વાંકાનેરના રાતાવીરડામાં પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ 8 કલાક બાદ પણ હજુ બેકાબુ
ગોંડલ, રાજકોટ, મોરબી, હળવદના 10થી 12 જેટલા ફાયરબંબા આગ બુઝાવવાના પ્રયાસમાં, હજુ અમદાવાદ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ ફાયરની ટિમો બોલવાઈ
વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડામાં પેપરમિલમાં...
વાંકાનેરમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
વાંકાનેર :વાંકાનેરમાં સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વધાસિયા ગામે...
વાંકાનેરના પલાસડી નજીક કાર હડફેટે સાયકલસ્વારને ઇજા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી ગામના પાટીયાથી સરધારકા તરફ જતા માર્ગ ઉપર કાર ચાલક અજયભાઇ હસમુખભાઇ સારોલાએ સાયકલ લઈને જઈ રહેલા પલાસડી ગામના હુસેનભાઇ...
વાંકાનેરની ગેલેક્સી શૈક્ષણિક સંકુલનું પ્રેરણાદાયી નિણર્ય માતા-પિતા કે પિતા ગુમાવી ચૂકેલા બાળકો માટે મફત...
વાંકાનેર : આમ તો પ્રાઇવેટ સ્કૂલ બાળકો પાસેથી વધુ ફી લેવા માટે હંમેશા ચર્ચાના ચકડોળે હોય છે પરંતુ અહીં વાત છે વાંકાનેર માં આવેલ...
વાંકાનેરમાં સેવા ગ્રુપ દ્વારા કાલે રવિવારે પક્ષાઓના માળા-કુંડાનું રાહતદરે વિતરણ
વાંકાનેર : આવતીકાલે ચકલી દિવસ હોવાથી વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા પાણીના કુંડા,ચણની ડીશ,ચકલીના માળા વગેરેનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.
વાંકાનેર સેવા ગ્રુપ છેલ્લા 3 દાયકાથી...
વાંકાનેર : સરતાનપર ગામે થયેલ હત્યાનો ભેદ ચાર દિવસ બાદ પણ અકબંધ
મૃતકના પત્ની અને ત્રણ દીકરીઓ સાથે તેમના માતા-પિતાનો વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે કરૂણ કલ્પાંત : હત્યારાઓ પોલીસ પહોંચથી દૂર
વાંકાનેર : સરતાનપર ગામે મેલડી માતાજીના...
વાંકાનેરમાં શનિવારે વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર મેગા કેમ્પ
જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આયોજન
વાંકાનેર : વાંકાનેરમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા શનિવારે વિનામૂલ્યે આયુષ નિદાન-સારવાર મેગા કેમ્પ યોજવામાં આવનાર છે.
આરોગ્ય અને પરિવાર...