મોરબીના ભડીયાદ ગામે બુધવારે તોરણીયાનું રામામંડળ રમાશે
મોરબીઃ આગામી તારીખ 19 એપ્રિલ ને બુધવારના રોજ મોરબીના ભડીયાદ ગામે તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ રમાડવામાં આવશે.
હાઈ પાવર ગ્રુપ દ્વારા બુધવારે રાત્રે ભડીયાદ...
કોરોના ઢીલોઢફ : આજે માત્ર 2 પોઝિટિવ કેસ
મોરબી : મોરબીમાં ચાલુ મહિનામાં કોરોના વાયરસે તરખાટ મચાવ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે રાહતના સમાચાર છે, આજે મોરબી જિલ્લામાં માત્ર બે કોરોના પોઝિટિવ...
મતદાર યાદી સુધારણા અન્વયે ગાંધીનગરના અધિક કલેક્ટરે મોરબીની મુલાકાત લીધી
આગામી ૨૩ એપ્રીલ હક્ક-દાવા નોંધાવવાનો છેલ્લો દિવસ હોઈ જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ચૂંટણી વિભાગની અપીલ
મોરબી : મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩...
21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં
મોરબી : વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.21ના રોજ મોરબીની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળે છે, મુખ્યમંત્રીની મોરબી મુલાકાત અંગે...
ચિંતા ! પાટીદારો સમાજના સીતા સ્વયંવરમાં 500 યુવાનો સામે ફક્ત 40 યુવતીઓ જ આવી
મોરબી : રાજ્યમાં પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક બાબતે અગ્રેસર રહ્યો છે પરંતુ પાટીદાર સમાજમાં પુત્રની તુલનામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ...
ઘૂંટણ કે કમરના દુઃખાવામાંથી મળશે છુટકારો ? : મોરબીના આંગણે કાલે તા.18થી છ દિવસનો...
ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...
ભાર વગરનું ભણતર આપતી અનોખી શાળા
સુરતમાં 25 વર્ષથી પરીક્ષા, બેગ, હોમવર્ક, ટ્યુશન વગર ચાલે છે શાળા : રાજ્યભરમાં આવી શાળાઓ ખુલે તો વિદ્યાર્થીઓ ભણતરના ભારથી મુક્ત બને
મોરબી : આજના...
આપના શુભ પ્રસંગે બેસ્ટ કેટરર્સ શોધી રહ્યા છો ? તો આ વિડિઓ ખાસ જુઓ..
મોરબીના જૂના અને જાણીતા "ઝાલરીયા કેટરર્સ"ની સંગાથે મેળવો મહેમાનોની વાહ વાહ..
આપના કોઈપણ શુભ પ્રસંગો માટે કેટરિંગને લગતું તમામ કામકાજ માટે શ્રેષ્ઠ સર્વિસ અને ઉત્તમ...
મોરબીની કાલીન્દ્રી નદીમાં હજુ પણ માછલાંના ટપોટપ મોત
ત્રણેક દિવસમાં 150થી વધુ માછલાંના મોત થયાનું પ્રાથમિક તારણ છતાં કોઈ પગલાં લેવાયા નહિ
મોરબી : મોરબી નજીક આવેલી કાલીન્દ્રી નદીમાં હજુ પણ માછલાઓના ભેદી...
મોરબીની મામલતદાર કચેરીનું સર્વર ડાઉન, ખેડૂતો મુશ્કેલીમાં
સર્વરના ધાંધીયાથી 7-12,8 ના દાખલા કઢાવવા સહિતની કામગીરીમાં ધાંધિયા
મોરબી : મોરબીની મામલતદાર કચેરીએ સર્વરના ધાંધીયાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં સર્વરના ધાંધીયાથી 7-12,8 ના...