- text
મોરબીઃ આગામી તારીખ 19 એપ્રિલ ને બુધવારના રોજ મોરબીના ભડીયાદ ગામે તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ રમાડવામાં આવશે.
હાઈ પાવર ગ્રુપ દ્વારા બુધવારે રાત્રે ભડીયાદ ગામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ દ્વારા રામદેવજી પીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. જેમાં મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ સહિતના કલાકારો નકલંક સાઉન્ડના સથવારે રામદેવજી પીરનું જીવન ચરિત્ર ભજવશે.
- text
- text