રાજ્યકક્ષાની ઓર્ગન સ્પર્ધામાં મોરબીમો યુવાન રાજ્યમાં પ્રથમ ક્રમે
મોરબી : કલામહાકુંભની ઓર્ગન સ્પર્ધામાં તુષારભાઈ પૈજાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કલામહાકુંભ યોજાયો હતો. જેમાં ઓર્ગન સ્પર્ધામાં...
નામ બડે ઔર દર્શન છોટે ! ટ્રાફિકથી ધમધમતા મોરબી ડેપોને બસ ફાળવણીમાં અન્યાય
રાજકોટ ડિવિઝન હેઠળ આવતા અને અઢળક કમાણી કરાવતા મોરબી ડેપો પ્રત્યે નિગમનું ઓરમાયું વલણ
મોરબી : રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતો મોરબી એસટી ડેપો કમાણીમાં...
રક્તદાનથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે ! આજે વિશ્વ રક્તદાતા દિવસ
રક્તદાન એક, ફાયદા અનેક, એકના રક્તદાનથી ત્રણને નવજીવન મળે છે
મોરબી : 14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ છે. રક્તજૂથોની શોધ કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની...
માળીયાના હરિપર પાસે બેઠપુલનું કામ બંધ થતા ટ્રાફિકની હાડમારી
છેલ્લા 15-20 દિવસથી દરરોજ ટ્રાફિકજામ સર્જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : માળીયા તાલુકના હરિપર ગામ પાસે બેઠા પુલનું કામ અચાનક બંધ કરી દેવાતા મુશ્કેલી...
હાલો એય ધક્કા મારો ! મોરબી એસટીની ધક્કા ગાડીએ મુસાફરોને ધંધે લગાડ્યા
એસટીના કમાઉ દીકરા જેવા મોરબી ડેપોમાં અપૂરતી અને ખખડધજ બસોને કારણે મુસાફરોને હેરાનગતિ
મોરબી : રાજ્યના એસટી નિગમના કમાઉ દીકરા જેવા મોરબી એસટી ડેપોને વર્ષોથી...
સ્કૂલ યુનિફોર્મમાં 20 ટકાનો વધારાથી વાલીઓમાં દેકારો
શાળાઓ શરૂ થઈ છતાં પુસ્તકોમાં હજુ 30 ટકા ઘટ
મોરબી : મોરબીમાં ઉનાળુ વેકેશન પૂરું થતાની સાથે જ શાળા શરૂ થતાં વાલીઓની ચિતા વધી છે....
મોરબી જિલ્લા ‘આપ’ પ્રમુખ રીપીટ
મોરબી: આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠન વધુ મજબુત બનાવવાના હેતુથી ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશના હોદેદારોની વરણીમાં મોરબી જિલ્લાનાના...
પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર
...
મોરબીના વાઘપર પીલુડી ગામે રોયલ ચેલેન્જ દારૂની 82 બોટલ ઝડપાઇ
મોરબી તાલુકા પોલીસનો દરોડો : આરોપી ફરાર
મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે વાઘપર પીલુડી ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂપિયા 42,640ની કિંમતની રોયલ ચેલેન્જ...
મોરબીમાં શનિ-રવિ વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદયના શ્રીમુખે ગોપી ગીતનો ભવ્ય કાર્યક્રમ
જલારામ મંદિર હોલ ખાતે બપોરે 4થી સાંજે 7:30 સુધીનું આયોજન : વૈષ્ણવોને પધારવા ભાવભીનું આમંત્રણ
મોરબી : મોરબીમાં પ્રથમ વખત વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદય (...