પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન
જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર
...
રવાપર – ઘુનડા રોડ ઉપર ડમડમ હાલતમાં ગાડી લઈને નીકળેલા બે ઝડપાયા
નગર દરવાજે પીધેલી હાલતમાં એક ઝડપાયો
મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે રવાપર - ઘુનડા રોડ ઉપર અલ્ટરોઝ કારમાં ડમડમ હાલતમાં નીકળેલા બે...
મોરબી લાતીપ્લોટમાં બિયરના બે ડબલા સાથે એક ઝડપાયો
મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર - 3માંથી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયાને કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બિયરના...
મોરબીના ખત્રીવાડમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો
મોરબી : મોરબી શહેરના દરબારગઢ નજીક આવેલ ખત્રીવાડ શેરી નંબર 10 માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ ઉ.22 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો...
મોરબીના પીપળી રોડે ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડીથી આગળ પીપળી રોડ ઉપર નવા બંધાય રહેલા બિલ્ડીંગમાં ત્રીજા માળેથી પટકાતા અર્જુનભાઈ છનાભાઈ કોળી, રહે, મહેન્દ્રનગર વાળાનું મૃત્યુ નીપજ્યું...
મધુરમ ફાઉન્ડેશન આયોજિત આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પનો 96 દર્દીઓએ લાભ લીધો
મોરબી : મધુરમ ફાઉન્ડેશન-મોરબી દ્વારા તાજેતરમાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત ચિકિત્સકો ડોક્ટર કૌશલ વ્યાસ, ડોક્ટર શ્રદ્ધા વ્યાસ...
મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા કાલે મંગળવારે વિનામુલ્યે રોપાનું વિતરણ
મોરબી: આવતીકાલે તારીખ 5 જુલાઈ ને મંગળવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે વિવિધ રોપાનું વિતરણ કરવામાં આવનાર છે.
આવતીકાલે 5 જુલાઈ ને...
કોરોના અપડેટ : આજે નવા 12 કેસ નોંધાયા
3 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 32એ પહોંચ્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 12 નવા કેસો નોંધાયા...
રેસિપી અપડેટ : ફક્ત 3 વસ્તુમાંથી ઘરે જ બનાવો ચોકલેટ આઈસ્ક્રીમ
મોરબી : આઇસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. લગભગ દરેકને આઈસ્ક્રીમ ભાવતો જ હોય છે. તો આજે અમે તમને જણાવીશું ચોકલેટ આઈસ્ક્રીમની...
મોરબી જિલ્લામાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા‘ વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથને પ્રસ્થાન કરાવશે
૫ થી ૧૯ જુલાઇ દરમિયાન વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે
મોરબી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંતર્ગત...