- text
મોરબી : મોરબી શહેરના દરબારગઢ નજીક આવેલ ખત્રીવાડ શેરી નંબર 10 માં રહેતા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ ઉ.22 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text