મધુરમ ફાઉન્ડેશન આયોજિત આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પનો 96 દર્દીઓએ લાભ લીધો

- text


 

મોરબી : મધુરમ ફાઉન્ડેશન-મોરબી દ્વારા તાજેતરમાં નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત ચિકિત્સકો ડોક્ટર કૌશલ વ્યાસ, ડોક્ટર શ્રદ્ધા વ્યાસ ડોક્ટર હરદેવસિંહ પરમાર તથા મોરબીના ડોક્ટર મધુસુદન પાઠકે સેવા આપી હતી. આ કેમ્પનો 96 દર્દીઓએ લાભ લીધો હતો. આ સાથે રોપા વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિ:શુલ્ક રોપા વિતરણમાં 900 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text