મોરબીના વાઘપરામાં જર્જરીત મકાન દૂર કરવાની માંગણી
મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબીના વાઘપરાના મેઇન નાકા ઉપર આવેલ વર્ષો જૂની મકાન એટલી હદે ખખડીને...
મોરબીમા સદગતની યાદમાં શાળાના વર્ગ ખંડમાં રિફ્રેશિંગ પ્લાન્ટ લગાવાયા
મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યએ સાસુની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે કર્યું સેવા કાર્ય
મોરબી : મોરબીનો સેવાભાવી સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યના સાસુની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે બાજીરાજ...
મોરબીમાં રવિવારે વિનામૂલ્યે રોપા વિતરણ
મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને લિયો ક્લબ ઓફ મોરબી સીટી સ્પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજન
મોરબી : આગામી રવિવારે મોરબી ખાતે મોરબી અપડેટ,...
મોરબીથી ભંગેશ્વર જવા માટે શ્રાવણ માસમાં દોડશે એકસ્ટ્રા એસટી બસ
મોરબી : આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે. શ્રાવણ માસમાં શિવભક્તો મોરબીથી મોટી સંખ્યામાં ભંગેશ્વર મહાદેવ મંદિર જતા હોય એસટી વિભાગ દ્વારા મોરબીથી ભંગેશ્વર...
દિવાળી બનશે યાદગાર : ફ્લેમિંગો લઈને આવ્યું છે યુરોપ, તુર્કી, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઇ, સિંગાપોરના...
એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આકર્ષક કિંમતે : આજે જ બુક કરો
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના દિવાળીના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ...
હર હર મહાદેવ ! મોરબીમાં શ્રાવણના પ્રારંભે ભક્તો શિવમય
તમામ શિવલયોમાં સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી, શિવલિંગ ઉપર દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી, ભક્તો આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના...
સામાંકાંઠે પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસ પાસેની ફાટક અડધી કલાક બંધ રહેતા ટ્રાફિકની અંધાધુધી
ટ્રેન પસાર કરવા માટે અડધી કલાક વહેલી ફાટક બંધ કરી દેતા ભારે ટ્રાફિકજામ થવાથી લોકો રોષે ભરાયા, રેલવે તંત્રને નિયમ મુજબ ફાટક બંધ કરવાની...
મોરબી સતવારા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
આગામી તા.13 ઓગષ્ટ સુધીમાં ફોર્મ ભરી જમાં કરાવી દેવા અનુરોધ
મોરબી : મોરબી સતવારા સમાજ દ્વારા ધોરણ 9 થી કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં...
મોરબીના જાંબુડિયામાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ જિંદગી ટૂંકાવી
મોરબી : મોરબીના જાબુંડિયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સિરામીક ફેકટરીમાં રહેતી પુજાબેન હેમરાજભાઇ ઠાકુર ઉ.18 નામની પરિણીતાએ લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા...
ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો
ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા સુમીતાબેન જયદિપભાઈ ભાલોડીયા ઉ.24 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ...