ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા સુમીતાબેન જયદિપભાઈ ભાલોડીયા ઉ.24 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના બે વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાનું તેમજ સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text