કેન્દ્રીયમંત્રી જયપ્રકાશ નડ્ડા ૧૭મીએ મોરબી આવશે
ઉમા ટાઉનશીપ ખાતે સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમમાં હાજરી આપશે
મોરબી : આગામી તારીખ ૧૭ જુનના રોજ કેન્દ્રીય મંત્રી જયપ્રકાશ નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા...
કોંગી ઉમેદવાર જયંતિભાઈનો શાકમાર્કેટ સહિતના સ્થળોએ લોકસંપર્ક, વેપારીઓનું બહોળું સમર્થન
વાવડી રોડ પર જયંતિભાઈના સમર્થનમાં ઓલ ઇન્ડિયા માઈનોરિટીના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીએ જાહેર સભા ગજવી : પુલ દુર્ઘટના મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
મોરબી...
હળવદના કોંગ્રેસના યુવા અગ્રણીઓએ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની મુલાકાત લીધી
આગામી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી તથા કોંગ્રેસ બહુમતી જીતે તેવા પ્રયાસો કરવા અને ખેડૂતો, યુવાનોના ઉતકર્ષ અંગે ગહન ચર્ચા વિચારણા કરી
હળવદ : હળવદ કોંગ્રેસ...
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની 14-14 ટેબલોમાં થશે મતગણતરી
8મીએ ઘુંટુ પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે
મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું 69 ટકા જેવું સરેરાશ મતદાન થયું હતું. ત્રણ બેઠકમાંથી કોણ...
કાલે વિરપર ખાતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા અગસ્ત ક્રાંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ
મોરબી:આવતીકાલે ૧૮ ઓગસ્ટના રોજ મોરબીના વિરપર ખાતે જિલ્લા ભાજપ દ્વારા અગસ્તક્રાંતિ નિમિતે વૃક્ષારોપણ,રક્તદાનકેમ્પ અને સ્વચ્છતા અભિયાન એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
અગસ્ત ક્રાંતિ પર્વ...
મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ 17 કોંગ્રેસી આગેવાનોની અટકાયત
મુખ્યમંત્રીની મોરબી મુલાકાત સમયે કાળા વાવટા ફરકાવવાની કોંગ્રેસની ચીમકીને પગલે પોલીસની કાર્યવાહી
મોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ‘કેશુબાપા’ને શબ્દાંજલી અર્પતા જ્યંતીલાલ પટેલ
મોરબી : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ સાંસદ તથા ખેડૂતના હામી અને એક સમયે ટંકારાનું નેતૃત્વ કરી ચૂકેલા સર્વ સમાજના સ્વીકૃત નેતા કેશુભાઈ પટેલનું...
મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખની બુધવારે ચૂંટણી
મોરબી, વાંકાનેર અને ટંકારામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી : માળીયા અને હળવદમાં માત્ર ૩ થી ૪ સભ્યોનો પક્ષપલટો કોંગ્રેસનું સાશન ઉથલાવી શકે છે
મોરબી: મોરબી જિલ્લા...
ભાજપની ચૂંટણી પ્રચાર સભાઓમાં પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર આકરા પ્રહારો
પરસોત્તમ રૂપાલાએ સભામાં કોંગ્રેસને પાણી પ્રશ્ને હાથોહાથ લીધી : પીપળીયાની સભામાં લક્ષ્મીવાસના સરપંચ જયદીપ સંઘાણી સાથે કર્યો સીધો વાર્તાલાપ : આ સરકાર બદલવાની ચૂંટણી...
મોરબી જિલ્લામાં સમરસ ગ્રામપંચાયતો માટે પ્રયાસો તેજ
ગત ચૂંટણીમાં 95 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી : જિલ્લાની કુલ 358 માંથી 315 ગ્રામ પંચાયતોમાં જામશે ચૂંટણી જંગ, સરપંચ અને સભ્યો બનાવા માટે...