વાંકાનેરમાં 21મીએ બ્લોક હેલ્થ મેળાનું આયોજન
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ યોજના હેઠળ કાર્ડ કાઢી આપવામાં આવશે.તેમજ ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર કરવામાં...
વાંકાનેરમાં પરશુરામધામના લાભાર્થે શ્રીમદ્દ ભગવત કથાનો પ્રારંભ
બ્રહ્મસમાજ દ્વારા કથાનું આયોજન : અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
વાંકાનેર : વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામ નિર્માણ લાભાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવી છે.કથામાં વિવિધ...
રાજસ્થાનથી જૂનાગઢ જતો વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી એલસીબી
વાંકાનેર બાઉન્ડ્રી નજીક 25.83 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝબ્બે
મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબીએ રાજસ્થાનથી જૂનાગઢ લઈ જવામાં આવી રહેલ દારૂના વિશાળ...
વાંકાનેરમાં વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા આયોજિત શોભાયાત્રાનું ગામેગામ સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું
વાંકાનેર : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્રારા ગઈકાલે વેલનાથ બાપુ...
સામ – સામા સાગપણના મનદુઃખમાં વેવાઈ વેલા બાખડયા
મેસરિયા ગામે ત્રણ સગાઓએ એક સંપ કરી માર માર્યાની ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે સામ - સામા સાગપણના મનદુઃખમાં એક બીજાની દીકરીઓને દુઃખ...
તને હવા છે કહી વાંકાનેરમાં યુવાન ઉપર હુમલો
જુની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરતા ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોએ તને હવા છે કહી છરી વડે...
વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતગણના ૧૯મીએ હાથ ધરાશે
વાંકાનેર : સહકારી મંડળીઓ,મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની સામાન્ય ચૂંટણી નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય,...
રાતાવીરડામાં 19મીએ 11 અનાથ દીકરીઓનો લગ્નોત્સવ યોજાશે
વાંકાનેર : રાતાવીરડા ગામના સરપંચે સમાજને મદદરૂપ બનવાના આશયથી 11 જેટલી અનાથ દીકરીઓને પરણાવાનું બીડું ઝડપ્યું છે.આગામી તા.19ના રોજ અનાથ દીકરીઓનો લગ્નોત્સવનું આયોજન કરવામાં...
ભારે કરી ! યુવાનને દારૂની એક બાટલી 32,375માં પડી
એક્ટિવા મોટર સાયકલ, આઈફોન અને ઓપ્પોનો ફોન વાંકાનેર પોલીસે કબ્જે લીધો
વાંકાનેર : ગાંધીના ગુજરાતમાં નશાબંધી અમલી હોવા છતાં યુવાધન વિદેશી દારૂના રવાડે ચડ્યું છે...
વાંકાનેરમાં શનિવારે હનુમાન જયંતી અને વેલનાથ બાપુ જયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન
વાંકાનેર : વાંકાનેરમાં શનિવારે હનુમાન જન્મ જયંતી સાથે વેલનાથ બાપુ જન્મ જયંતી હોવાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.16ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે...