વાંકાનેરમાં વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ

- text


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા આયોજિત શોભાયાત્રાનું ગામેગામ સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું

વાંકાનેર : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્રારા ગઈકાલે વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા આયોજિત શોભાયાત્રાનું ગામેગામ સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું

- text

સૌરાષ્ટ્રના સૌથી વિશાળ રૂટ વાંકાનેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની નેતૃત્વમાં 40 કીમીનો રૂટ અને 15.ગામના રૂટ ઉપર ગઈકાલે વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં વાંકાનેર શહેર તેમજ હોલમઢ .મહિકા. કોઠી .જોધપર.લીબાળા,કેરાળા. ઘમલપર. સહિત ગામેગામ શોભાયાત્રા ફરી હતી અને ગામેંગામ સામૈયા કરવામાં આવ્યા હતા તેમજ મહિલાઓ સહિતના લોકોએ રાસ ગરબા રમીને શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

- text