વાંકાનેરનું એક અનોખું ગામ જ્યાં બધા લોકોની અટક એક જ સરખી
વાંકાનેર : વાંકાનેર તાલુકાનું બોકડથંભા ગામ કે જ્યાં ગામની વસ્તી અંદાજિત ૭૦૦ લોકોની છે. જે ગામના મોટાભાગના ઘરો નળિયાવાળા જુનવાણી છે અને ગ્રામ્ય લોકોનું...
વાંકાનેર બેઠક ઉપર કોંગ્રેસના મહંમદ જાવીદ પીરજાદા સહિત 10 ઉમેદવારો નામાંકન પત્રો ભર્યા
મોરબી : વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે કોંગ્રેસના મહંમદ જાવીદ સહિત 10 ઉમેદવારો ઉમેદવાર પત્રો ભરીને જમા કરાવ્યા હતા. જેમાં બે આમ આદમી પાર્ટીના...
તીથવા ગામ સ્થિત ‘માનું ધામ’માં પ્રથમ પાટોત્સવ મોકૂફ રખાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં ભંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન 'માનું ધામ'માં ગત વર્ષે માગશર સુદ દશમના દિવસે માતાની...
મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 31 કેસોમાં 79 આરોપીઓ પકડાયા
મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા મળેલ સુચના આધારે મોરબી જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગઈકાલે...
વાંકાનેરના ધમલપર ગામની સીમમાં ખેતરમાં પાણી આવવા મામલે ધમાલ, સામસામી ફરિયાદ
ખેતરમાં કારખાનાનું પાણી આવતા મામલો મારામારી સુધી પહોંચ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં કારખાનાનું પાણી ખેતરમાં આવતું હોવાથી વાડી માલિકે કારખાનેદારને પાણી નહિ...
મોરબી જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબી શહેર જિલ્લાની વિવિધ શાળા કોલેજ અને સંસ્થાઓમાં આજે તા.21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જિલ્લા...
વાંકાનેરના જોધપર ગામની સીમમાં ખેતરના રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આ રસ્તા ઉપર પથ્થર...
ગાળો બોલવાની ના પાડતા છરીના ઘા ઝીકાયા
વાંકાનેરના કોઠારીયા ગામની ઘટના
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે ગાળો બોલવાની ના પાડનાર યુવાનને છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો...
વાંકાનેરનાં મિલપ્લોટથી રેલ્વેસ્ટેશનનાં મુખ્ય માર્ગનું કામ લાંબા સમયથી અધૂરું
ડબલ ટ્રેક હોવા છતાં અધૂરા કામને લીધે એક જ તરફનાં માર્ગ પર ચાલવું પડે છે વાહન ચાલકોને
વાંકાનેર : વાંકાનેરનાં મિલપ્લોટથી રેલ્વે સ્ટેશન તરફ જતા...
વાંકાનેરમાં ગ્રામ વિકાસ કમિશ્નર ખંધારની હાજરીમાં સુજલામ સુફલામ અભિયાનનો આરંભ
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખંધારે અભિયાનમાં સૌને સાથે મળીને કામગીરી કરવાની ટકોર કરી
વાંકાનેર : જિલ્લા જળસત્રાવ વિકાસ એકમ અને જિલ્લા ગ્રામ વિકાસ...