વાંકાનેર બેઠક ઉપર કોંગ્રેસના મહંમદ જાવીદ પીરજાદા સહિત 10 ઉમેદવારો નામાંકન પત્રો ભર્યા

- text


મોરબી : વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર આજે કોંગ્રેસના મહંમદ જાવીદ સહિત 10 ઉમેદવારો ઉમેદવાર પત્રો ભરીને જમા કરાવ્યા હતા. જેમાં બે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, બે ભારતીય કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો ફોર્મ ભરીને રજૂ કર્યા હતા.

વાંકાનેર બેઠક પર બસપા તરફથી ભુપેન્દ્ર સાગઠિયા, રિતેશભાઈ પરસાણા અપક્ષ, સાગરભાઈ ફાંગલિયા અપક્ષ, રાજેન્દ્રભાઈ માંડવીયા અપક્ષ, વિક્રમભાઈ સોરાણી અને શૈલેષભાઈ ટોપિયા, જીતેશભાઈ સંતોલા અને મહેબૂબભાઈ પીપરવાડિયાએ અપક્ષ, મહંમદ જાવીદ પીરજાદા બે ફોર્મ અને સૈયદ ઈરફાન અહમદ અબ્દુલ તલીબ પીરજાદા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્રો ભરીને રજૂ કર્યા હતા.

- text

- text