ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરતાં રાજ્યમંત્રી

રાજ્યમંત્રી મહાવીર જયંતી નિમિતે યોજાયેલ શોભાયાત્રામાં સહભાગી બન્યા મોરબી : મોરબીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને સ્વયં સૈનિક દળ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મોત્સવ નિમિત્તે...

મોરબીમાં હનુમાન જ્યંતી નિમિતે સંતવાણીનું આયોજન

108 હનુમાન ચાલીસાના પાઠ કરાશે મોરબી : બજરંગ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતી નિમિતે સંતવાણી,હનુમાન ચાલીસાના પાઠ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનો લ્હાવો...

ટંકારાના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધારાસભ્યને આવેદન આપ્યું

" જૂની પેન્શન યોજના અમારો હક છે અને અમે એ લઈને જ જંપીશું " એવો બુલંદ સૂર ઉઠાવ્યો ટંકારા : સરકારી કર્મચારીઓને અન્યાયકર્તા એવી નવી...

મોરબીમાં બાળકો હનુમાન જ્યંતીએ કોરોના મૃતકોની શાંતિ માટે હનુમાન મંત્રના સવા લાખ જાપ કરશે

સુર્યમુખી હનુમાન મિત્ર મંડળના સહકારથી બાળકો દ્વારા મંદિરે હનુમાન જયંતી ઉજવાશે મોરબી : મોરબીમાં હનુમાન જયંતી નિમિતે સુર્યમુખી હનુમાન મિત્ર મંડળ દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ,રાસગરબા...

બગથળામાં મોટા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 

મોરબી : સમસ્ત ગ્રામજનોના સહકારથી બગથળા ગામે મોટા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં યજ્ઞ,મહાપ્રસાદ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં...

મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જયસુખભાઇ પટેલ પ્રયત્નશીલ : કેન્દ્રીય આરોગ્ય મંત્રીને રૂબરૂ રજૂઆત...

કચ્છની રણસરોવર યોજના વિષે પણ ચર્ચા-વિચારણા કરી  મોરબી : મોરબીને પ્રાઇવેટ નહીં પણ સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જયસુખભાઇ પટેલે દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રૂબરૂ...

વાંકાનેરમાં શનિવારે હનુમાન જયંતી અને વેલનાથ બાપુ જયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન

વાંકાનેર : વાંકાનેરમાં શનિવારે હનુમાન જન્મ જયંતી સાથે વેલનાથ બાપુ જન્મ જયંતી હોવાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.16ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે...

વાંકાનેરમાં મહાવીર જ્યંતી નિમિતે શોભાયાત્રા યોજાઈ

ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી જયનો નાદ ગુંજ્યો વાંકાનેર : આજરોજ મહાવીર જયંતી નિમિતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ભગવાન મહાવીરને...

વાંકાનેર 108 એમ્બ્યુલન્સ ટીમે સગર્ભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

વાંકાનેર : વાંકાનેર 108 એમ્બ્યુલન્સ ટીમે સગર્ભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી જોડિયા બાળકોને જન્મ અપાવ્યો હતો. વાંકાનેર શહેરના વિઠ્ઠલપર ગામના પ્રસુતા સંગીતાબેનને ગઈકાલે પ્રસુતિ પીડા ઉપડતા...

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના વિવાદ વચ્ચે વહીવટદારની નિમણુંક

વાંકાનેર : ઘણા સમયથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનો મુદ્દો હાઈકોર્ટમાં ચાલતો હતો.વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થયા બાદ પલાસ,તીથવા અને પંચાસિયા ગામની સહકારી મંડળીના મતો અલગ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...