હળવદના સુસવાવ ગામે બ્રાહમણી નદીના પટમાંથી ગેરકાયદે માટી ચોરી
ગામના જાગૃત નાગરિકે માટી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા મામલતદારને રજુઆત કરી
હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહમણી નદીના પટમાં તેમજ સુસવાવ...
12મી ફેબ્રુઆરીએ મોરબીમાં સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે
મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે રામોજી ફાર્મ ખાતે સ્પર્ધાનું આયોજન
મોરબીઃ આગામી તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે મોરબીમાં સામૂહિક...
પાટીદાર સિલેક્શનમાં ધમાકેદાર ઓફર્સ : પેન્ટ, શર્ટ અને ટી-શર્ટની એકદમ નવી વેરાયટી
●ચિલ્ડ્રનવેરની જોડી માત્ર રૂ. 1000
●મેન્સવેરની જોડી માત્ર રૂ. 1300
●શિયાળા માટે ટી શર્ટ માત્ર રૂ. 500
●હુડી ટી શર્ટ માત્ર રૂ. 500
●ટ્રેક પેન્ટ માત્ર રૂ. 500
મોરબી...
હળવદ પંથકમાં પશુઓ ચોરતી ગેંગ સક્રિય
હળવદના દિઘડિયા ગામે પશુ ચોર ગેંગ ત્રાટક્યાં બાદ માલધારીઓ જાગી જતા ચોરો મુઠીઓ વાળીને ભાગ્યા
હળવદ : હળવદ પંથકમાં પશુ ચોર ગેંગ સક્રિય થઈ હોવાના...
ખનીજ માફિયાઓ બેફામ : મોરમ ભરેલી ગાડીને કેમ રોકો છો કહી ગ્રામજનો પર હુમલો
ટંકારાના સજ્જનપર ગામે દારૂ ઢીચીને ખનીજ માફિયાઓએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ ટંકારા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી
ટંકારા : ટંકારાના સજ્જનપર ગામે ખનીજ...
હવે આપો જવાબ ! ઝૂલતા પુલ મામલે શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને આપ્યો સીટનો રિપોર્ટ
મોરબી પાલિકાને સુપરસીડ કરવા જનરલ બોર્ડમાં અમારી પાસે કોઈ આધાર -પુરાવા ન હોવાનો જવાબ આપનાર પાલિકાને 50 પાનાનો અહેવાલ સોંપાયો
મોરબી : મોરબી ઝૂલતા પુલ...
મોરબી ઝૂલતાપુલ કેસમાં સાત આરોપીઓની જામીન અરજી ના મંજૂર
બન્ને પક્ષની દલીલો બાદ નામદાર મોરબી અદાલતે આરોપીઓની જામીન અરજી ફગાવી
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસમાં રહેલા સાત આરોપીઓ દ્વારા ચાર્જશીટ રજૂ...
જયસુખ પટેલના સમર્થનમાં આવતું મોરબી સિરામીક એસોશિએશન
અજંતા મેન્યુફેક્ચર-ઓરપેટ ટ્રસ્ટને પત્ર પાઠવી મોરબી સિરામીક પરિવાર હમેશા આપના સહકારમાં હોવાનો સધિયારો પાઠવ્યો
મોરબી : મોરબી ઝૂલતાપૂલ કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અજંતા - ઓરવા...
મોરબીના પીપળી ખાતે આવતીકાલે રવિવારે સંત રવિદાસજીની 646મી જન્મજયંતી ઉજવાશે
મોરબી : મોરબીના પીપળી ખાતે આવેલા સંત કબીર કીરણધામ આશ્રમ ખાતે આવતીકાલે તારીખ 5 ફેબ્રુઆરીને રવિવારના રોજ સંત શિરોમણી રવિદાસજીની 646મી જન્મજયંતીની ઉજવણી કરવામાં...
આવતીકાલે રવિવારે મોરબીમાં સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે
મોરબી : આવતીકાલે 5 ફેબ્રુઆરી ને રવિવારે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શરદી, તાવ, વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી બચવા, યાદ શક્તિ વધારવા,...