મોરબી : મવડાનો પેચીદો પ્રશ્ન હલ : તમામ સત્તા ફરીથી નગરપાલિકાઓને સોંપાશે
મોરબી : મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની 28 ઓગસ્ટ 2012ના રોજ રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી, વાંકાનેર નગર પાલિકા વિસ્તાર અને 36 ગામોનો પ્રથમ...
મોરબી એસપીએ તાલુકા પોલીસ કર્મીઓની સમસ્યા જાણી જરૂરી માહિતી મેળવી
મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકે પોલીસ દરબાર યોજાયો
મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના નેજા હેઠળ મોરબી તાલુકા...
તરણેતર મેળા માટે ૪ દિવસ સુધી મોરબી-વાંકાનેર વચ્ચે વધારાની ડેમુ ટ્રેન દોડશે
તા.૨૪ થી ૨૭ દરમિયાન બે વધારાની ડેમુ ૩ કોચ સાથે દોડશે
મોરબી:વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા આગામી તા.૨૪ થી ૨૭ દરમિયાન તરણેતર મેળા માટે વિશેષ...
મોરબી ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાં ફૂટપેટ્રોલિંગ કરતા પીઆઈ સોનારા
મોરબી:મોરબી મા છેલ્લા કેટલાક સમય થી ટ્રાફીક ની સમસ્યા વકરી રહી છે જે અનુસંધાને આજે મોરબી મા કઙક અને કર્તવ્યનિષ્ઠ અધિકારી ની છબી ધરાવતા...
મોરબી ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી
જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે ભગવાનનું જન્મ વાંચન : અઢી લાખની ઉછામણી
મોરબી: મોરબી જૈન તપ ગચ્છ સંઘ દરબાર ગઢના આંગણે આજે પૂ....
મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (22-08-2017)
માટેલ નજીક સિરામિકમાં મજૂરીના બાકી પૈસા મુદ્દે શ્રમિકને છરીના ઘા ઝીકાયા
વાંકાનેર: માટેલ નજીક આવેલી લેપર્ડ સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા શ્રમિકને મજૂરીના બાકી નાણાંની...
નહેરુગેટ ચોકમાં સાંસદ કુંડારિયા સહિત ચાર હજાર લોકોએ ઉકાળો પીધો
સામાજિક કાર્યકરો દ્વારા સ્વાઇન ફલૂ પ્રતિરોધક ઉકાળા વિતરણ ને લોકોનો જબરો પ્રતિસાદ
મોરબી:મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા સ્વાઇનફ્લુ વિરોધી ઉકાળા વિતરણ કરવામાં આવતા આજે સાંસદ મોહનભાઇ...
મોરબીમાં ખેડુતોને તાત્કાલિક પાક વીમો ચુકવવા કોંગ્રેસની માંગ
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા દ્વારા રાજ્યના કૃષિ સચિવને આવેદન
મોરબી : મોરબી જિલ્લાના ખેડુતોને હજીસુધી પાક વીમા ચુકવવામાં ન આવ્યા હોવાથી મોરબી જિલ્લા...
મોરબી જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે એકલા હાથે વિક્રમ જનક ખનીજચોરી ઝડપી
ખાણીજચોરી પકડવાની જવાબદારી છતાં મોરબી મામલતદાર-પોલીસ અને એસઓજી સદંતર પણે નિષ્ક્રિય
મોરબી: મોરબી જિલ્લામાં ખાણીજચોરીનું ઊંચું પ્રમાણ હોવા છતાં સરકાર દ્વારા પૂરું મહેકમ ફાળવવામાં આવતું...
ગણપતિબાપા મોરયા…મોરબીમાં ગણેશોત્સવની તડામાર તૈયારી
ઠેર-ઠેર ગણપતિ પંડાલ વિઘ્નહર્તાની મૂર્તિને અપાતો આખરી ઓપ
મોરબી: આગામી તારીખ 25ના રોજ થઈ રહેલા ગણેશ મહોત્સવના પ્રારંભની અત્યારથી જ તડામાર તૈયારી શરૂ થઈ ગઈ...