અકસ્માત નિવારણના ઉકેલનું મોડેલ રજૂ કરતા નવયુગ સ્કૂલના બાળકો

ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શનમાં નવયુગ સ્કૂલ પ્રથમ મોરબી:મોરબી જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં નવયુગ સ્કૂલન બાળકોએ અકસ્માત નિવારણનું ડિજિટલ મોડેલ રજૂ કરી...

મોરબીના વોર્ડ નંબર ૪ માં ૨.૪૨ કરોડના ખર્ચે સી.સી.રોડ બનાવવા ખાતમુહૂર્ત

મોરબી:મોરબી નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અંદાજે રૂપિયા ૨.૪૨ કરોડના ખર્ચે સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. દશેરાના શુભ દિવસે મોરબીનાવોર્ડ નંબર...

મોરબી આજે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

મોરબી:આજે વિજયાદશમીના અવસરે મોરબી રાજપૂત સમજ દ્વારા સમૂહ શસ્ત્ર પૂજન અને રેલીનું આયોજન કરાયું છે. મોરબી રાજપૂત સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજન કરવામાં આવશે તે પૂર્વે...

મોરબી જિલ્લાના ૧૨ હેડકોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી

પાંચ મહિલા કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ મોરબી:મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ૧૨ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ તરીકે બઢતી આપી ૫ મહિલા કોન્સ્ટેબલને હેડકોન્સ્ટેબલ તરીકે પ્રમોશન...

મોરબી એસઓજી પીઆઇ તરીકે એસ.એન.સાટી

મોરબી શહેર જિલ્લામાં ગુન્હેગારોમાં સોપો મોરબી:મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે એસઓજી પીઆઇ તરીકે હળવદ ફરજ બજાવતા એસ.એન.સાટીની નિમણુંક કરતા ગુન્હેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે....

મોરબીના નઝરબાગ નજીકથી ૨૪ બોટલ દારૂ પકડાયો

મોરબી:મોરબી બી ડિવિઝન પોલીસે નજરબાગ નજીકથી રૂ.૭૨૦૦ની કિંમતનો ૨૪ બોટલ દારૂ ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નઝરબાગ નજીક બુટલેગરે ઈંગ્લીશ...

નર્મદા લાઈનમાં ભંગાણ:કચ્છ અઠવાડિયા સુધી તરસ્યું રહેશે 

માળીયા પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા કચ્છમાં પાણીનો કાપ મોરબી: કચ્છમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે. માળીયા પાસે સર્જાયેલા ભંગાણના કારણે...

લીલાપર પ્રા. શાળાના શિક્ષક ધનજીભાઈ કુંડારીયાનો વિદાય સમારંભ યોજાયો…

મોરબી : તા.27 સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાની જૂના લીલાપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ધનજીભાઈ પી.કુંડારીયા વય નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જૂના...

સંકલ્પ નવરાત્રીમાં કાલે મેગા ફાઇનલ:તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી

મોરબી:આવતીકાલે દશેરાના દિવસે સંકલ્પ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે મેગા ફાઇનલ રમાશે અને કાલના દિવસે તમામ મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે દશેરાના...

મોરબી પાવર હાઉસ ખાતે યજ્ઞ યોજાયો

મોરબી:મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પાવર હાઉસ ખાતે દુર્ગાષ્ટમી યજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞાદિ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બાળ હદયરોગના સ્પેશિયાલિસ્ટ ડો. નિહાર પાઠક બુધવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  હદયમાં જન્મજાત કાણું, વજન ન વધવું-વધુ થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, દૂધ પીતી વખતે પરસેવો થવો, અંગો ભૂરા પડી જવા, ધબકારા વધી કે ઘટી...

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...