મોરબી પાવર હાઉસ ખાતે યજ્ઞ યોજાયો

- text


મોરબી:મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ પાવર હાઉસ ખાતે દુર્ગાષ્ટમી યજ્ઞનું આયોજન કરાયું હતું.જેમાં શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞાદિ કર્મ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજકંપનીના તમામ અધિકારી,કર્મચારીઓ અને આજુ બાજુ વિસ્તારના ભક્તજનો હાજર રહ્યા હતા.

- text