નર્મદા લાઈનમાં ભંગાણ:કચ્છ અઠવાડિયા સુધી તરસ્યું રહેશે 

- text


માળીયા પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા કચ્છમાં પાણીનો કાપ
મોરબી: કચ્છમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું છે. માળીયા પાસે સર્જાયેલા ભંગાણના કારણે કચ્છમાં એક અઠવાડિયા સુધી પાણી નહીં મળે. જો કે, જી.ડબલ્યુ.આઈ.એલ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ફરી એકવાર કચ્છમાં પાણીની તંગી સર્જાશે.

- text

ભારે વરસાદ બાદ માળીયામાં પુરની સ્થતિ સર્જાય હતી તેના કારણે નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા કચ્છને પાણી વગર રહવુ પડ્યુ હતુ ત્યારે ફરી એક વાર માળીયા પાસે નર્મદાની મુખ્ય લાઈન પર ભંગાણ સર્જાતા એક અઠવાડીયા જેટલા સમય માટે કચ્છને પાણી વગર રેહવુ પડે તેવી સ્થતિ સર્જાય છે

- text