મોરબી આજે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

- text


મોરબી:આજે વિજયાદશમીના અવસરે મોરબી રાજપૂત સમજ દ્વારા સમૂહ શસ્ત્ર પૂજન અને રેલીનું આયોજન કરાયું છે.

મોરબી રાજપૂત સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજન કરવામાં આવશે તે પૂર્વે બપોરે ૨.૩૦ કલાકે . મહારાણા પ્રતાપ સર્કલ એટલે કે એમ .પી.સર્કલ સમાકાંઠેથી રેલી યોજવામાં આવશે.
વધુમાં રાજપૂત સમાજની આ રેલીમાં બધા રાજપૂત ભાઈઓએ રાજપૂત પોશાક માં તલવાર સાફા સાથે બાઇકરેલીમાં એકદમ લાઈનમાં નીકળશે

- text

જેથી મોરબી જિલ્લા ના તમામ રાજપૂત ભાઈઓ ને મોટી સંખ્યા માં હાજર રહેવા મોરબી રાજપૂત સમાજની યાદીમાં જણાવાયુ છે.

- text