મોરબીમાં હોટલમાંથી પાર્સલ આપવા જતા યુવાનને ડમ્પર ચાલકે કચડી નાખ્યો

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલી હોટલમાંથી બાઈક લઈને ગ્રાહકને જમવાનું પાર્સલ આપવા જતા યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લઈ તોતિંગ વ્હીલ નીચે કચડી...

મોરબીમા રખડતું ભટકતું જીવન જીવતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના શક્તિચોક નજીક રખડતું ભટકતું જીવન જીવતા અબ્દુલભાઇ મામદભાઈ કૈડા ઉ.45 નામના યુવાનનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે...

મોરબી એસીબી પીઆઇની રાજકોટ બદલી, તેઓની જગ્યાએ એચ.એમ.રાણા મુકાયા

મોરબી : મોરબી એસીબી પીઆઈની રાજકોટ બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ નવા પીઆઇ તરીકે એચ.એમ.રાણાને મુકવામાં આવ્યા છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નિયામક ડો....

ફાટસર ગામે શ્રીમદ્ દેવી ભાગવત પારાયણનો પ્રારંભ

28મીએ થશે પૂર્ણાહુતિ : દરરોજ સવારે 9:30થી 1:30 કથા શ્રવણ કરવા પધારવા નિમંત્રણ મોરબી : મોરબીના ફાટસર ગામ મુકામે વિરમ ચાવડાના મેલડીમાંના મંદિરે રબારી સમાજની...

બોચાસણ ખાતે પૂ. મહંતસ્વામીના હસ્તે ૩૭ યુવાનોએ લીધી ભાગવતી દિક્ષા 

દીક્ષાર્થી સાધુના માતા - પિતાને ધન્યવાદ છે, ભણી ગણી તૈયાર થયા અને માતા પિતાએ અહી સેવામાં આપી દીધા: મહંત સ્વામી મહારાજ સાધુનો માર્ગ સહેલો નથી....

સરતાનપર ચોકડીથી મકનસર વચ્ચે લાંબો ટ્રાફિક જામ

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર સરતાનપર ચોકડીથી મકનસર વચ્ચે આજે સાંજે લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. જો કે અહીં દરરોજ ટ્રાફિકની સમસ્યા રહે...

પરિક્રમા માટે રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો

મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન”...

મોરબીના પંચાસર ગામે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાની તા.24મીએ પૂર્ણાહુતિ

આજે 22 નવેમ્બરે રાત્રે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબા પંચાસર ગામે રાજપૂત સમાજ વાડી ખાતે તારીખ 18 નવેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ...

મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના ત્રણ રથનું આગમન

મોરબી : વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે મોરબી જિલ્લામાં સરકારમાંથી ત્રણ રથ ફાળવવામાં આવ્યા છે. આ ત્રણે રથનું મોરબી ખાતે આગમન થઈ ચૂક્યું છે. સરકાર...

મોરબી જિલ્લામાં તા.24 અને 25 નવેમ્બરે 6 સ્થળે રવિ કૃષિ મહોત્સવ યોજાશે

મોરબી : આગામી તારીખ 24 અને 25 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાનાર છે જે અન્વયે મોરબી જિલ્લામાં છ સ્થળે કૃષિ મહોત્સવ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધ્રાંગધ્રા ખાતે બુટ ભવાની માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

28 એપ્રિલ થી 2 મે સુધી ભવ્યાતિભવ્ય આયોજન ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના હળવદ રોડ પરના મયુરનગર ખાતે બુટ ભવાની માતાજીના મઢનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28...

કચ્છ – મોરબી બેઠકના ઓબ્ઝર્વરે ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 65- મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત...

મોરબીમાં સતવારા સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે 

મોરબી : મોરબી સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ દ્વારા નૂતન શ્રી શક્તિધામ મંદિર ખાતે આગામી તારીખ 29 એપ્રિલ સોમવારથી 1 મે બુધવાર સુધી ત્રિદિવસીય...

કુળદેવી કાર રેન્ટલ : રાજકોટનું માત્ર રૂ.1500 અને અમદાવાદનું માત્ર રૂ. 2500 ભાડું

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષના અનુભવથી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ રાજકોટ, જામનગર, અમદાવાદ,...