ફાટસર ગામે શ્રીમદ્ દેવી ભાગવત પારાયણનો પ્રારંભ

- text


28મીએ થશે પૂર્ણાહુતિ : દરરોજ સવારે 9:30થી 1:30 કથા શ્રવણ કરવા પધારવા નિમંત્રણ

મોરબી : મોરબીના ફાટસર ગામ મુકામે વિરમ ચાવડાના મેલડીમાંના મંદિરે રબારી સમાજની દુઘઈના જગ્યાના મહંત રામબાલકદાસબાપુના મુખેથી શ્રીમદ્ દેવી ભાગવત પારાયણનો પ્રારંભ થઇ ગયો છે. જેનું પૂર્ણાહુતિ તા.28ના રોજ થવાની છે.

- text

કથા સમય સવારે 9:30થી 1:30નો છે. આ ધાર્મિક આયોજન ભુવાજી દિનેશભાઈ કરણાભાઈ ચાવડા(રબારી) દ્વારા કરવામાં આયવું છે. મોરબી તથા આજુબાજુની સમસ્ત ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કથાના રસપાન બાદ ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text