મોરબી એસીબી પીઆઇની રાજકોટ બદલી, તેઓની જગ્યાએ એચ.એમ.રાણા મુકાયા

- text


મોરબી : મોરબી એસીબી પીઆઈની રાજકોટ બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ નવા પીઆઇ તરીકે એચ.એમ.રાણાને મુકવામાં આવ્યા છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો નિયામક ડો. શમશેર સિંઘ દ્વારા રાજ્યના 11 એસીબી પીઆઇ બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી એસીબી પીઆઇ જે.એમ.આલ રાજકોટ બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ એસીબી પીઆઇ એચ.એમ. રાણાને મોરબી મુકવામાં આવ્યા છે.

- text

- text