મોરબીની વાંકડા પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ, સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો
વિદ્યાર્થીઓએ જુદાં- જુદાં નાટકો અને દેશ ભક્તિની ઝાંખી રજૂ કરી
મોરબી: મોરબી જિલ્લાના વાંકડા ગામની પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. જેની ઉજવણીના ભાગરૂપે...
સો – ઓરડીમાં સોમવારથી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે
ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે : કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા મિલન જેવાં પ્રસંગો ઉજવાશે
મોરબી : મોરબીના સો - ઓરડી...
ઘર અને ઓફિસને આપો નવા રૂપરંગ, એ પણ મોરબીના ખ્યાતનામ એવા હેવન પીવીસી ફર્નિચરમાંથી
પીવીસી ફર્નિચરના ફાયદા
● લાકડા તથા અન્ય ફર્નિચરની કિંમતમાં સસ્તું
● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી
● વાપરવામાં હળવું અને સરળ
● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ
● ટકાઉમાં સારું
● વોટર પ્રુફ
●...
લોહીની નસોના નિષ્ણાંત તબીબ મંગળવારે મોરબીમાં : ખાસ ઓપીડી યોજશે
વેરિકોઝ વેન, લોહીની નસો તથા ડાયાબિટીક ફૂટનો નિદાન કેમ્પ : વાસ્ક્યુલર ઍન્ડ ઍન્ડોવાસ્ક્યુલર સર્જરીના અનુભવી તબીબ તેજસ કરંગીયાની સેવા ઘરઆંગણે મેળવવાની તક
મોરબી ( પ્રમોશનલ...
મોરબીના સિરામિક પ્લાઝામા થયેલ ચોરી મામલે ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર તા.23ના રોજ એક સાથે 50 જેટલી દુકાનોમાં ચોરી થવા મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં...
મોરબીની સોખડા શાળાની બાળાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કરી નેટ પ્રેક્ટિસ
ક્રિકેટની ટીમોના નામ ભારતીય મહિલા ક્રિકેટર પરથી રખાયા
મોરબી: મોરબીની સોખડા પ્રા. શાળામાં એક દિવસીય આંતરશાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારી...
મોરબીના ફડસર ગામે જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી : છની ધરપકડ
રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને શખ્સ જુગાર રમાડતો, રૂ.૪૧ હજારની રોકડ કબ્જે
મોરબી : મોરબી એલસીબીએ ફડસર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી ૬...
પોસ્ટ ઓફિસમાં બચત વસંત મહોત્સવ અંતર્ગત આયોજિત કેમ્પને લંબાવાયો
૨૮મીએ કેમ્પનું સમાપન : કેમ્પમાં ધ્રુવ સંકલ્પ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફોર્મ સ્થળ પર ભરાશે
મોરબી: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં તા....
મોરબી: ધોળેશ્વર મહાદેવ મંદિરના હસુબાપુ અને સ્વયંસેવકો દ્વારા મહાપ્રસાદ યોજાયો
મોરબીઃ કેશવાનંદ બાપુના આશ્રમની બાજુમાં આવેલા પૌરાણિક 500 વર્ષથી પણ વધુ જુના ધોળેશ્વર મંદિરે હસુબાપુ અને સ્વયંસેવકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ મહાપ્રસાદનો...
મોરબીના કબીર આશ્રમે 4 અને 5 માર્ચે પારખ સતસંગ પ્રવચન કાર્યક્રમ
મોરબીઃ મોરબીના રેલવે સ્ટેશન સામે આવેલા સંતકુટિર, કબીર આશ્રમ ખાતે આગામી તારીખ 4 અને 5 માર્ચના રોજ પારખ સતસંગ પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...