માળીયામાં બાયોડીઝલના બે હરતા-ફરતા પંપ ઝડપાયા

પોલીસે 800 લીટર બાયોડીઝલ કબ્જે કરીને આગળની તપાસ માટે પુરવઠા તંત્રને હવાલે કર્યું મોરબી : રાજ્યના મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા બાયોડીઝલના વિક્રેતા ઉપર તૂટી પડવાનો...

વર્ષામેડી ગામે ડોર ટુ ડોર કોરોના રસીકરણ કરાયુ

ગામના સરપંચ અને અગ્રણીઓ દ્વારા લોકોને સમજાવી રસીકરણ કરવામાં આવ્યું  માળીયા (મી.) : દેશભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. ત્યારે માળીયા (મી.) તાલુકાના વર્ષામેડી...

માળીયાના નાના ભેલા ગામે લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ

માળીયા : લાયન્સ કલબ ઓફ માેરબી સીટી દ્વારા માળીયા તાલુકાના નાના ભેલા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ તેમજ ગ્રામ જનોએ ખુબજ...

માળિયા (મી.)ની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની કાયમી નિમણુક કરવા માંગ

જાગૃત સંસ્થાએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : માળિયા (મી.) ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં કોઈ કાયમી ડોક્ટર નથી. આથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે. જેમાં...

મોટી બરાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ “સાબુ બેંક”ની સ્થાપના કરી

સાબુ બેંકમાં સાબુનું દાન કરી શકાશે માળીયા (મી.) : માળીયા તાલુકાના મોટી બરાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ "સાબુ બેંક"ની સ્થાપના કરી કરવામાં આવી છે. કોરોના મહામારીથી સાબિત...

મોટાભેલા : ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજાનું અવસાન

માળીયા : માળીયા તાલુકાના મોટાભેલા ગામના રહીશ અને વન વિકાસ નિગમના નિવૃત એસડીએમ ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજા(ઉ.વ.65),તે ઘનશ્યામસિંહ ( રિટાયર્ડ ફોરેસ્ટર), નરેન્દ્રસિંહ ( એસટી વાંકાનેર)...

પીપળીયામાં 17મીએ રામામંડળ ભજવાશે

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના પીપળીયા ગામમાં તા. 17મીએ શુક્રવારે રામામંડળ ભજવાશે. ખોડિયાર રામામંડળ (રાસંગપર) દ્વારા પીપળીયા ગામે આગામી તા.17ને શુક્રવારના રોજ રાત્રે 8:30...

પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના શિક્ષકને વયનિવૃત્તિ વેળાએ વિદાયમાન અપાયું

માળિયા : માળીયા તાલુકાના ખીરઈ તાલુકા શાળા તથા પેટા શાળા પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા પેટ્રોલપંપ પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક કાસુન્દ્રા નરેન્દ્રભાઈ વય નિવૃત્ત થતા...

રાજ્યમંત્રી કાલે શુક્રવારે માળીયા તાલુકાના પ્રવાસે

વવાણીયા અને કુંતાસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે માળીયા (મી.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તારીખ ૪/૨/૨૦૨૨...

માળીયાના વતની પ્રોફેસરના નામે ભુજના રોડનું નામકરણ કરાશે

મોટાભેલાના જાડેજા પરિવારે તંત્રનો આભાર માન્યો માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામના અને શિક્ષણ જગતમાં કચ્છ જિલ્લાને ઉચ્ચતરે લઇ જવામાં જેમનો સિંહફાળો રહ્યો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...