માળિયાના રાસંગપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન :ઉત્સાહભેર આવકાર
ગ્રામજનોને વિકસિત ભારત માટે સહભાગી થવા સંકલ્પ લીધા
માળિયા : રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના રાસંગપર ગામે રથનું...
માળિયાના યુવા પત્રકાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ
માળીયા : માળિયા પંથકના યુવા પત્રકાર કાસમભાઈ સુમરાના પુત્ર દાનિયાલનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે દાનીયાલ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી...
માળીયા નજીક વાધરવા ગામના પાટિયા પાસે ટેન્કરે ઠોકર મારતા ટ્રેકટર ચાલકનું મોત
માળીયા : માળિયા હળવદ હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે ટ્રેકટરને દુધ ભરેલા ટેન્કરે પાછળથી ઠાકર મારતા ટ્રેકટર ચાલકનું ઘટના ચાલકનુ ધટના સ્થળે મોત...
માળીયાના જુના ઘાટીલા ગામે સગીરાનું અપહરણ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે અજિત ધનજી સુરાણી નામનો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાને ઇરાદે લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી...
માળીયા હાઇવે ઉપર રિવર્સમાં આવતા ટ્રકે એસટી બસને હડફેટે લીધી
મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરીપર નજીક રિવર્સમાં આવતા ટ્રક નંબર જીજે - 32- ટી - 7387ના ચાલકે એસટી બસ નંબર જીજે...
તા.17 મીએ ‘તૌકતે’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના : 150 કીમીની ઝડપે પવન...
વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ અપાઇ : 14 જિલ્લા કલેકટર સાથે વિડીયો કોંફરન્સથી બેઠક યોજી
દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં...
પંચવટી (ખીરઈ)ને ગ્રામ પંચાયત આપવા બદલ રાજ્યમંત્રીનું ઉમળકાભેર સન્માન
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના પંચવટી (ખીરઈ) ગામે ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારંભ યોજાયો હતો.
2001મા...
20% ઉછાળા સાથે ટાઇલ્સ એક્સપોર્ટમાં આગઝરતી તેજી
નોટબંધી, જીએસટી બાદ ઠપ્પ થયેલ સિરામિક ઉદ્યોગ માટે કોરોના મહામારીએ તેજીનું વાવાઝોડું ફુક્યું : આ વર્ષે 15 હજાર કરોડના ટર્નઓવરની આશા
મોરબી : વૈશ્વિક મહામારી...
વીજ પોલનું ભરતનાટ્યમ ! લોકો ઉપર જોખમ
માળીયામાં ખીરસરા અને બોડકી ગામ વચ્ચે રોડ પર વીજપોલ ભયજનક હાલતમાં
માળીયા (મી.) : માળિયામાં ખીરસરા અને બોડકી ગામ વચ્ચે રોડ પર આવેલો એક વીજપોલ...
માળીયા(મી.)માં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા : દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું શહેર
માળીયા(મી.) : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મીં) શહેરમાં હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં માળીયા પોલીસ સ્ટેશનથી મેઈનબજાર, શેરીઓ, ગલિયોમાં દેશભક્તિ...