શક્તિનગરનો યુવાન નર્મદા કેનાલમાં ડુબી ગયાની આશંકાએ શોધખોળ
કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલ કાઠેથી યુવાનનું બાઈક,મોબાઈલ મળી આવ્યા
હળવદ : શક્તિનગર ગામ પાસે આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા 23 વર્ષીય યુવાન કોયબા...
માનગઢમાં અગરીયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
હળવદ : હળવદ તાલુકાના માનગઢમાં અગરીયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.મોરબી,હળવદ અને ટીકર(રણ)ના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં કેમ્પ યોજાયો હતો.આ કેમ્પનો 133 જેટલા...
હળવદ પંથકમાં ત્રણ દિવસથી વિજ ધાંધીયાથી ખેડૂતો પરેશાન
૧૨૫ જેટલા ખેડુતોના ખેતરે ત્રણ દિવસથી વીજળી ગૂલ : આજ સાંજ સુધીમાં વીજપુરવઠો પૂર્વવત થવાનું જણાવતું વીજ તંત્ર
હળવદ: હળવદ તાલુકાના કેદારીયા અને રણજીતગઢ ગામના...
માળીયા, મોરબી બાદ હવે કેનાલના પાણી મુદે હળવદના ખેડૂતોનું હલ્લાબોલ
ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણી બંધ કરાતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આંદોલન છેડાયું
હળવદ : હળવદ પંથકમાં ઓણ સાલ નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે...
હળવદ નવા સ્વામિનારાયણ મંદિરનો ૧૫મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે
પાટોત્સવ નિમિત્તે સપ્ત દીવવસ્ય સત્સંગીજીવન કથા પારાયણનું અને સત્સંગ સભાનું આયોજન
હળવદ : હળવદમાં આવેલ મૂળી તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર (નવું)ના ૧૫માં વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષમાં...
મુગ્ધાવસ્થાની મૂંઝવણ : હળવદમાં કિશોરીઓ માટે સેમિનાર યોજાયો
હળવદ : બાલ્યાવસ્થા થી કિશોરાવસ્થામાં પ્રવેશી રહેલી વિદ્યાર્થીઓને શારીરીક ફેરફારો અને માનસિક પરિવર્તન અંગે જાતીય શિક્ષણ આપવા હળવદ ખાતે તાલીમ સેમિનાર યોજવામાં આવ્યો હતો...
હળવદમાં આવતીકાલે ગુરુવારે પાવર સપ્લાય સ્ટેગર ડે
ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રહેશે
હળવદ : રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવેલ એ મુજબ આવતીકાલે ગુરુવારે હળવદ તથા હળવદમાં...
હળવદ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : કારચાલકને ઇજા
હળવદ : હળવદ નજીક ટ્રકે કારને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે ફરિયાદ...
હળવદના રાયધ્રા ગામે માતાજીનો ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો
શ્રી શક્તિ સુઢણમાંની પ્રતિષ્ઠા,નવરંગ દેશ માંડવો,હવન તેમજ કર મહોત્સવનુ આયોજન કરાયું
હળવદ : હળવદ તાલુકાના રાયધ્રાં ગામે સમસ્ત પરહાડીયા પરિવાર રાયધ્રા મઢ દ્વારા શ્રી ગાત્રાળ...
હળવદના ચંદ્રગઢ ગામે દિવ્ય પંચાબ્દી મહોત્સવ ઉજવાયો
હરિભકતોનું ઘોડાપુર મહોત્સવના અંતિમ દિવસે ગાદીપતિ પ.પૂ.ધ.ધૂ.આચાર્ય કૌશલ્યેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી હરિભકતોને આર્શિવચનો પાઠવ્યા
હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપર) ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર...