મોરબીની નવયુગ સ્કુલના વિદ્યાર્થી બેડીયા મિતેશ JEE (મેઇન્સ)માં પ્રથમ સ્થાને ઉતીર્ણ

મોરબી : મોરબીની નવયુગ સાયન્સ સ્કુલ વર્ષ-2020ના સાયન્સના તમામ રિઝલ્ટ (બોર્ડ, JEE (Jan.), ગુજકેટ)માં જિલ્લા પ્રથમ બાદ JEE (મેઇન્સ) - 2020માં પણ સમગ્ર મોરબી...

મોરબી : ધો.12 પૂરક પરીક્ષા અને ગુજકેટની માર્કશીટના વિતરણ વખતે છાત્રોને એકસાથે ન બોલાવવા...

શાળા સંચાલકોને 15મીએ છાત્રોના પરિણામ વિ. સી. હાઇસ્કુલમાંથી મેળવવાના રહેશે મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા ઓગસ્ટ મહિનામા લેવાયેલ  ધો. ૧૨...

ટંકારા : સ્નેહલ રાણવાને પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્રથી સન્માનિત કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના શ્રી રામનગર પ્રાથમિક શાળામાં ધો. ૫માં અભ્યાસ કરતી સ્નેહલ પ્રવિણભાઈ રાણવાને પ્રતિભાશાળી વિધાર્થી પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯‌-૨૦માં...

મોરબી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજનો ડિપ્લોમા ઇલેકિટ્રકલના પરીણામમાં દબદબો

મોરબી : તાજેતરમાં ડિપ્લોમા ફાઇનલ સેમેસ્ટરની બીજા રાઉન્ડની પરીક્ષાનુ પરીણામ જાહેર થયુ છે. તેમા મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ (એલ.ઇ. કોલેજ)ના વિદ્યાર્થીઓએ ફરીથી ગુજરાતમાં ડંકો...

મોરબી જિલ્લામાં RTE હેઠળ ધો. 1માં 1857 બાળકોને બે તબ્બકામાં પ્રવેશ અપાશે

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ કુલ 3585માંથી 2492 અરજીઓ મંજૂર મોરબી : મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ પછાત વર્ગના બાળકોને ધો. 1માં પ્રવેશ આપવા...

હળવદના મહર્ષિ ગુરૂકુલે ગુજકેટના પરિણામમાં ડંકો વગાડ્યો

હળવદ : હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે. સ્કૂલ-કોલેજો બંધ છે. જેથી, વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાનું...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ

ધોરણ 9-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનું ટાઈમ ટેબલ નોંધી લેશો મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે ધોરણ 9,...

વિદ્યાર્થીઓએ પરીક્ષાનો ભય દૂર કરવા શું કરવું જોઈએ..જાણો

મોરબી : હાલમાં ગુજકેટ અને નિટ, જેઇઇ સહિતની પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો ભય કઈ રીતે દૂર કરવો તે માટે મોરબીના જાણીતા...

મોરબી જિલ્લાના ગુજકેટ, ધો.-10 તથા ધો.-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ જોગ યાદી

મોરબી : મોરબી જિલ્લામા આગામી તા.૨૪/૦૮/૨૦૨૦ ને સોમવારના રોજ ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટ પરીક્ષાનુ તેમજ તા.૨૫/૦૮/૨૦૨૦ થી તા.૨૮/૦૮/૨૦૨૦ સુધી ધો. ૧૦ અને...

23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા રદ : નવી તારીખ હવે...

બે વિષયોની પરીક્ષા આપવા ઇચ્છુક ધોરણ વિદ્યાર્થીઓ પણ આવેદન કરી શકશે : મોરબી : આવનારી 23 ઓગષ્ટે લેવાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા કોરોના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...