23મીથી શાળા કોલેજો નહિ ખુલે : રાજ્ય સરકારની જાહેરાત
કોરોનાનો કહેર વધતા શાળા- કોલેજો ખોલવાનો નિર્ણય પાંછો ખેંચાયો
મોરબી : રાજ્ય સરકારે અગાઉ 23મીથી શાળા કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી. જો કે કોરોનાને લઈને...
મોરબીની કોલેજ દ્વારા દિવાળી નિમિતે બોર્ડર પર તૈનાત જવાનોને વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરાયું
“કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ” ની ઉજવણીની ભાગ રૂપે પી.જી.પટેલ કોલેજના સંચાલકોએ દિવાળીની સાર્થક ઉજવણી કરી
મોરબી : આપણાં દેશ ના વીર સૈનિકો કે જેઓ દિવાળી જેવા...
મોરબી : સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા દીપાવલી ઉત્સવનું આયોજન કરાયું
મોરબી : મોરબીની સ્વામિનારાયણ ગુરૂકલ દ્વારા શુભ દીપાવલી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૪/ ૧૧/૨૦૨૦ ના રોજ સાંજે ૭ થી ૯ દીપાવલી...
23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...
ઓલ ઇન્ડિયા ઓનલાઈન એક્ટિંગ કોમ્પિટિશનમાં મોરબીની દીકરીએ પ્રથમ રેંક મેળવ્યો
મોરબી : ઓલ ઇન્ડિયા ઓનલાઈન એક્ટિંગ કોમ્પિટિશનમાં મોરબીની દીકરીએ પ્રથમ રેંક મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભારત રત્ન લતા મંગેશકરના જન્મદિવસ નિમિત્તે તક્ષશિલા વિદ્યાલય,...
મોરબીની આર્ટ્સ કોલેજના ચોકીદારનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
મોરબી : મોરબીના સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આ કોલેજમાં પ્રિન્સીપાલ એલ.એમ. કંઝારિયાની અધ્યક્ષસ્થાને કોલેજના મહેન્દ્રસિંહ ઝાલા ચોકીદાર તરીકે સેવા આપતા, તેમનો નિવૃત્તિ વિદાય...
મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા RTE હેઠળના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ યોજાઈ
મોરબી : દર વર્ષે સરકાર તરફથી RTE (રાઈટ ટુ એજ્યુકેશન) અંતર્ગત દરેક ખાનગી શાળામાં ધો.1ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે. RTE દ્વારા ફાળવાયેલ વિદ્યાર્થીઓના વાલીઓ...
ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા ઘરેબેઠા ‘આરતી થાળી શણગાર’ સ્પર્ધા યોજાઈ
વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-જૂના કણકોટમાં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહે તે હેતુથી CRC CO. ગિરિરાજસિંહ ઝાલાના માર્ગદર્શન...
મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ફી માફીને લઈને વાલીઓનો હોબાળો
ફી વધારાઈ હોવાની વાલીઓમાં રાવ, ફી સ્ટ્રક્ચર સાથેની ઓરીજીનલ રીસીપ્ટ આપવાની વાલીઓની માંગ : શાળા સરકારના આદેશ મુજબ જ કાર્ય કરતી હોવાની સંચાલકોની સ્પષ્ટતા
મોરબી...
આમરણની હાઇસ્કુલનું 30 દિવસમાં રીનોવેશન ન થાય તો વિદ્યાર્થીઓ-વાલીઓ આંદોલન કરશે
હાઇસ્કુલના રીનોવેશનની સાથે શિક્ષકો સહિતના સ્ટાફની ખૂટતી જગ્યા ભરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત
મોરબી : મોરબી તાલુકાના અમરણ ચોવીસી ગામની એક ટ્રસ્ટ સંચાલિત હાઇસ્કુલ જર્જરિત બની ગઈ...