મોરબીમાં હવે ઘરે બેઠા ઉચ્ચ શિક્ષણ મેળવવું બન્યું આસાન, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. હવે...

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આપણે સૌ જાણીએ છીએ તેમ વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિશેષ નામના ધરાવતું તેમજ સિરામિક અને ક્લોક ઇન્ડસ્ટ્રી માટે જગવિખ્યાત મોરબી...

હીરાપરના વિદ્યાર્થીઓ હવે ખાનગી શાળામાં નહિ ભણે, 30 છાત્રોનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

ટંકારા : બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી પ્રાથમિક શાળાઓ ખૂબ સારી કામગીરી કરી રહી છે ત્યારે ખાનગી શાળાઓ તરફ આંધળી દોટ મૂકી રહેલા વાલીઓને...

મોરબી : ધો. 9 થી 12માં ખાનગી શાળાઓમાંથી 2208 વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ વળ્યાં

સૌથી વધુ ધો. 9માં 1202 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો મોરબી : મોરબી જિલ્લામાં ધો. 9થી 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) એટલે કે માધ્યમિક અને...

IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવારે યોજાશે

મોરબી : સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે...

મોરબી ITIમાં વિવિધ કોર્ષમાં પ્રવેશ 20મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે

મોરબી : ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા...

મોરબીમાં સરકારી શાળાના ઉજળા સંકેતો : જિલ્લામાં 1049 વિદ્યાર્થીઓનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

ચાલુ વર્ષે મોરબી તાલુકામાં સૌથી વધુ 522 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો મોરબી : સામાન્ય રીતે સરકારી શિક્ષણ કથળી ગયાની વ્યાપક ફરિયાદ ઉઠતી હોય છે. સરકારી શાળામાં...

મોરબીની રશ્મિ પટેલ અને ટંકારા પોલીસની પુત્રી દર્શના ગોહિલનું બી.એડ. સેમ. 4માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બીએડ સેમ.-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના રામનગર ગામના વતની રશ્મિ હીરાભાઈ પટેલએ બી.એડ. સેમ. 4માં...

મોરબી : બી.એડ.ની પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરતી નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના જાહેર થયેલા બીએડ સેમ. 4ના પરિણામોમાં મોરબીની નવયુગ બીએડ કોલેજની વિદ્યાર્થિનીએ સમગ્ર મોરબીમાં દ્વિતીય અને કોલેજમાં પ્રથમ નંબરે ઉતીર્ણ...

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા એલિટ દ્વારા BBA કોલેજનો શુભારંભ

હવે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ માટે મેટ્રોસિટી સુધી લંબાવવું નહિ પડે : ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાનાં શિક્ષણક્ષેત્રમાં નામાંકિત એલીટ ગ્રુપની યશકલગીમાં...

મોરબીની છાત્રા મૈત્રી પારેખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Ed સેમ.-4નું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થિની મૈત્રી કિરીટભાઈ પારેખનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...