મોરબીની છાત્રા લતાબેન ચાવડાનું B.Ed સેમ.-4માં ઝળહળતું પરિણામ

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Ed સેમ.-4નું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબી શહેરમાં આવેલ શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ. કોલેજની વિદ્યાર્થિની લતાબેન જગદીશભાઈ...

લોકડાઉનનો સદ્પયોગ : મોરબીના ટિબંડી ગામના શિક્ષકે જાતે જ શાળાની સિકલ બદલી નાખી

જાતે જ આખી શાળાને અનોખી રીતે રીનોવેટ કરી બાળકો ગમ્મત સાથે ભણી શકે તે માટે સમગ્ર શિક્ષણને દીવાલ પર અંકિત કર્યું મોરબી : કહેવાય છે...

મોરબી : નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 10, 12 કોમર્સ તથા સાયન્સમાં ઝળહળતું પરિણામ

નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓનો ટોપ 10માં દબદબો મોરબી : મોરબી જિલ્લાના વિરપર ખાતે સ્થિત નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 12 સાયન્સ અને કોમર્સ અને ધો. 10નું ઝળહળતું...

મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીનીનું બી.કોમ. સેમ.-6માં ઝળહળતું પરિણામ

મોરબી : મોરબીના પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની બી.કોમ. સેમ.-૬ મા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા અવ્વલ ક્રમાંકે ઉતીર્ણ થઇ છે. મોરબી શહેરમા...

ઓનલાઈન શિક્ષણ માટેના સંસાધનો ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નવતર પહેલ

કુંતાસી ગામ શિક્ષકે સચિત્ર વર્કબુક તૈયાર કરી વિદ્યાર્થીઓને પહોંચાડી મોરબી : કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા બાળકોનાં શિક્ષણ માટે વિવિધ...

RTE પ્રવેશ પ્રક્રિયા અન્વયે વાલીઓ પાસેથી ફરિયાદ/રજૂઆત મંગાવવા બાબતની જાહેરાત

મોરબી : ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કંપલ્સરી એક્ટ-૨૦૦૯ ની કલમ ૧૨(૧) ક હઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં...

મોરબી : JEE અને NEETની પરીક્ષા હાલ મોકૂફ

  એચઆરડી મંત્રીની જાહેરાત : સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાનો નિર્ણય મોરબી : જેઇઇ મેઈન 2020 અને નીટ 2020ની પરીક્ષાની તારીખ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે...

જબલપુર પ્રાથમિક શાળાની બે છાત્રાઓ નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ

ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામની જબલપુર પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ પાણ ફેન્સી અલ્પેશભાઈ અને રાઠવા મિતલ અરવિંદભાઈ એ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા...

બાળકને સારૂ શિક્ષણ આપી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે ? તો ‘MDAC’ છે ને…

મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતું 'MDAC' : ધો. 12 કોમર્સમાં 100 ટકા જેવું ઝળહળતું પરિણામ : ધો.6થી 12 સુધીની એડમિશન પ્રક્રિયા શરૂ ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી...

મોરબીનો છાત્ર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉતીર્ણ

મોરબી : તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં મોરબીના સામાકાંઠે વરિયા નગરમાં રહેતા અને ઉમા વિદ્યા સંકુલમાં ધો. 8માં અભ્યાસ કરતા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...