મોરબીની છાત્રા લતાબેન ચાવડાનું B.Ed સેમ.-4માં ઝળહળતું પરિણામ
મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Ed સેમ.-4નું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબી શહેરમાં આવેલ શ્રીમતી પ્રભાબેન પટેલ બી.એડ. કોલેજની વિદ્યાર્થિની લતાબેન જગદીશભાઈ...
લોકડાઉનનો સદ્પયોગ : મોરબીના ટિબંડી ગામના શિક્ષકે જાતે જ શાળાની સિકલ બદલી નાખી
જાતે જ આખી શાળાને અનોખી રીતે રીનોવેટ કરી બાળકો ગમ્મત સાથે ભણી શકે તે માટે સમગ્ર શિક્ષણને દીવાલ પર અંકિત કર્યું
મોરબી : કહેવાય છે...
મોરબી : નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 10, 12 કોમર્સ તથા સાયન્સમાં ઝળહળતું પરિણામ
નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓનો ટોપ 10માં દબદબો
મોરબી : મોરબી જિલ્લાના વિરપર ખાતે સ્થિત નાલંદા વિદ્યાલયનું CBSE ધો. 12 સાયન્સ અને કોમર્સ અને ધો. 10નું ઝળહળતું...
મોરબીના જનતા ક્લાસીસની વિદ્યાર્થીનીનું બી.કોમ. સેમ.-6માં ઝળહળતું પરિણામ
મોરબી : મોરબીના પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડ સંચાલીત જનતા ક્લાસીસની વિદ્યાર્થીની બી.કોમ. સેમ.-૬ મા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા અવ્વલ ક્રમાંકે ઉતીર્ણ થઇ છે.
મોરબી શહેરમા...
ઓનલાઈન શિક્ષણ માટેના સંસાધનો ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નવતર પહેલ
કુંતાસી ગામ શિક્ષકે સચિત્ર વર્કબુક તૈયાર કરી વિદ્યાર્થીઓને પહોંચાડી
મોરબી : કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા બાળકોનાં શિક્ષણ માટે વિવિધ...
RTE પ્રવેશ પ્રક્રિયા અન્વયે વાલીઓ પાસેથી ફરિયાદ/રજૂઆત મંગાવવા બાબતની જાહેરાત
મોરબી : ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કંપલ્સરી એક્ટ-૨૦૦૯ ની કલમ ૧૨(૧) ક હઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં...
મોરબી : JEE અને NEETની પરીક્ષા હાલ મોકૂફ
એચઆરડી મંત્રીની જાહેરાત : સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાનો નિર્ણય
મોરબી : જેઇઇ મેઈન 2020 અને નીટ 2020ની પરીક્ષાની તારીખ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે...
જબલપુર પ્રાથમિક શાળાની બે છાત્રાઓ નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ
ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામની જબલપુર પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ પાણ ફેન્સી અલ્પેશભાઈ અને રાઠવા મિતલ અરવિંદભાઈ એ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા...
બાળકને સારૂ શિક્ષણ આપી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે ? તો ‘MDAC’ છે ને…
મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતું 'MDAC' : ધો. 12 કોમર્સમાં 100 ટકા જેવું ઝળહળતું પરિણામ : ધો.6થી 12 સુધીની એડમિશન પ્રક્રિયા શરૂ
( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી...
મોરબીનો છાત્ર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉતીર્ણ
મોરબી : તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં મોરબીના સામાકાંઠે વરિયા નગરમાં રહેતા અને ઉમા વિદ્યા સંકુલમાં ધો. 8માં અભ્યાસ કરતા...