ઘીયાવડ સ્કૂલના શિક્ષક નમ્રતાબા પરમાર કરાટેની નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન મેળવી વિજેતા
વાંકાનેર : વાંકાનેરની ઘીયાવડ પ્રાઈમરી સ્કૂલના શિક્ષક નમ્રતાબા વીરેન્દ્રસિંહ પરમારએ "ઓનલાઇન નેશનલ લેવલ ઈન્ડીવિડ્યુલ શોટોકાન કાતા ચેમ્પિયનશિપ-કરાટે-૨૦૨૦" (ગર્લ્સ વયજૂથ-૩૧/૩૫)માં ભાગ લઈને દ્વિતીય ક્રમે સ્થાન...
23મીથી શાળા કોલેજો નહિ ખુલે : રાજ્ય સરકારની જાહેરાત
કોરોનાનો કહેર વધતા શાળા- કોલેજો ખોલવાનો નિર્ણય પાંછો ખેંચાયો
મોરબી : રાજ્ય સરકારે અગાઉ 23મીથી શાળા કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી. જો કે કોરોનાને લઈને...
મોરબીની કોલેજ દ્વારા દિવાળી નિમિતે બોર્ડર પર તૈનાત જવાનોને વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરાયું
“કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ” ની ઉજવણીની ભાગ રૂપે પી.જી.પટેલ કોલેજના સંચાલકોએ દિવાળીની સાર્થક ઉજવણી કરી
મોરબી : આપણાં દેશ ના વીર સૈનિકો કે જેઓ દિવાળી જેવા...
23 નવેમ્બરથી ધો.9થી 12ની શાળાઓ અને કોલેજો ખુલશે
રાજ્ય સરકારની કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
મોરબી : છેલ્લા 6 માસ જેટલા સમયથી શિક્ષણથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમંત્રી...
મોરબીની આર્ટ્સ કોલેજના ચોકીદારનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
મોરબી : મોરબીના સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આ કોલેજમાં પ્રિન્સીપાલ એલ.એમ. કંઝારિયાની અધ્યક્ષસ્થાને કોલેજના મહેન્દ્રસિંહ ઝાલા ચોકીદાર તરીકે સેવા આપતા, તેમનો નિવૃત્તિ વિદાય...
મોરબીના તુષારભાઈ ભોરણીયા નિરમા યુનિવર્સીટીની સિવિલ ઇજનેર શાખામાં Ph.D થયા
મોરબી : હાલ મોરબી રહેવાસી, મુળ ગામ હમીરપરનાં તુષારભાઈ હેમતલાલ ભોરણીયાએ પીએચડી અભ્યાસક્રમ પૂર્ણ કરીને મોરબી શહેર અને ભોરણીયા પરિવારનું ગૌરવ વધારેલ છે.
મોરબીની રાજકોટ...
મોરબી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજનો ડિપ્લોમા ઇલેકિટ્રકલના પરીણામમાં દબદબો
મોરબી : તાજેતરમાં ડિપ્લોમા ફાઇનલ સેમેસ્ટરની બીજા રાઉન્ડની પરીક્ષાનુ પરીણામ જાહેર થયુ છે. તેમા મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ (એલ.ઇ. કોલેજ)ના વિદ્યાર્થીઓએ ફરીથી ગુજરાતમાં ડંકો...
વિદ્યાર્થીઓએ પરીક્ષાનો ભય દૂર કરવા શું કરવું જોઈએ..જાણો
મોરબી : હાલમાં ગુજકેટ અને નિટ, જેઇઇ સહિતની પરીક્ષાઓ આવી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો ભય કઈ રીતે દૂર કરવો તે માટે મોરબીના જાણીતા...
IITEની પરીક્ષા મોરબીમાં જ આવતીકાલ રવિવારે યોજાશે
મોરબી : સામાન્ય રીતે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની પરીક્ષા ગાંધીનગરમાં યોજવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે...
મોરબી ITIમાં વિવિધ કોર્ષમાં પ્રવેશ 20મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે
મોરબી : ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા...