વાંકાનેર : કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયાનું અવસાન
વાંકાનેર : ગુર્જર સુથાર કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયા, તે જગદીશભાઈ પિતામ્બરભાઈ ધ્રાંગધરીયા (મો. ૯૪૦૯૭ ૩૨૪૪૪, ૬૩૫૩૧ ૬૭૫૧૫)ના પુત્ર, હર્ષના પિતા તથા હેતલબેન દિનેશભાઈ વડગામા, હીનાબેન...
વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6...
વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું
વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...
વાંકાનેર : પ્રવિણસિંહ હરિસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ વઘાસિયા હાલ વાંકાનેર નિવાસી પ્રવિણસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વર્ષ ૭૪), તે નિર્મળસિંહ, સિદ્ધરાજસિંહ તથા જયપાલસિંહના પિતાશ્રીનું તા. ૨૪/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ...
વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...