વાંકાનેર ભાયાતિજાંબુડિયાના ઝાલા શિવરાજસિંહ તેજુભાનું અવસાન

વાંકાનેર : વાંકાનેરના ભાયાતિજાંબુડિયા ના દશરથસિંહ તેમજ નરપતસિંહ (ટીનુભા) ના પિતાશ્રી ઝાલા શિવરાજસિંહ તેજુભા નું તારીખ 8/12/2019 માગશર સુદ ૧૧ ને રવિવાર ના રોજ...

વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું...

વાંકાનેર નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી નિવૃત ST ડ્રાઈવર દિલીપસિંહ ગોવુભા ઝાલા (ઉં. વ. 73) તે કનકસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (મો.નં. 9825077125) તથા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં....

વાંકાનેર : લલિતભાઈ જયંતિભાઈ રાઠોડનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી રાઠોડ લલિતભાઈ જયંતિભાઈ (ઉ. વ. ૬૩), તે રવજીભાઈ મકવાણાના જમાઈ તથા રૂપિન, અજય તથા તુપ્તિ પી. પીત્રોડાના પિતાશ્રીનુ તા. ૨૨/૭/૨૦૨૦...

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન

વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલ ઉં.વ. 95 તે, ચંદ્રકાંતભાઈ જે. રાવલ, સ્વ. પ્રદ્યુમનભાઈ જે. રાવલ, રજનીકાંત જે. રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર ),...

વાંકાનેર : કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયાનું અવસાન

વાંકાનેર : ગુર્જર સુથાર કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયા, તે જગદીશભાઈ પિતામ્બરભાઈ ધ્રાંગધરીયા (મો. ૯૪૦૯૭ ૩૨૪૪૪, ૬૩૫૩૧ ૬૭૫૧૫)ના પુત્ર, હર્ષના પિતા તથા હેતલબેન દિનેશભાઈ વડગામા, હીનાબેન...

વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6...

વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું

વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...

વાંકાનેર : પ્રવિણસિંહ હરિસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ વઘાસિયા હાલ વાંકાનેર નિવાસી પ્રવિણસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વર્ષ ૭૪), તે નિર્મળસિંહ, સિદ્ધરાજસિંહ તથા જયપાલસિંહના પિતાશ્રીનું તા. ૨૪/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ...

વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

તૌબા..તૌબા ગરમી : મોરબીમાં A.C.નાં વેચાણમાં નોંધાયો જબરો વધારો

કાળઝાળ ગરમીમાં એસી બગડવાની પણ વ્યાપક ફરિયાદો, કારીગરો મળતા નથી મોરબી : મોરબીમાં હિટવેવ વચ્ચે સૂર્ય નારાયણ આકરો મિજાજ દેખાડતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી...

મોરબીની ૧૦૪ આંગણવાડીમાં યોજાયો વિશેષ કાર્યક્રમ : ભૂલકા અને વાલીઓની જ્ઞાન સાથે ગમ્મત

મોરબી : મોરબી ઘટક-૨ ની તમામ ૧૦૪ આંગણવાડી ખાતે બાળકોના નામાંકન વધારવા તેમજ બાળકો રેગ્યુલર હાજરી આપે તેવા ઉમદા આશય સાથે આજે બાલક પાલક...

વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં 28મીથી ત્રિ-દિવસીય કન્યા કૌશલ શિબિર 

વાંકાનેર : વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં તા.28,29 અને 30 મે એમ ત્રણ દિવસ કન્યા કૌશલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 14 વર્ષથી લઈને...

જાંબુડીયા-પાનેલી ગામના GIDCના પ્રશ્ને ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ એક્શનમાં, ઉચ્ચ કક્ષાએ રજુઆત

પાણી નિકાલની જગ્યા કરી આપવા અને ગામતળમાં ફેરફાર કરવા સહિતના મુદ્દે ધારાસભ્ય દુર્લભજીભાઈએ GIDC કમિશનરને તેમજ પૂર્વ સાંસદ કુંડારિયાએ કલેકટરને લખ્યો પત્ર મોરબી : જાંબુડીયા-પાનેલી...