વાંકાનેર ભાયાતિજાંબુડિયાના ઝાલા શિવરાજસિંહ તેજુભાનું અવસાન
વાંકાનેર : વાંકાનેરના ભાયાતિજાંબુડિયા ના દશરથસિંહ તેમજ નરપતસિંહ (ટીનુભા) ના પિતાશ્રી ઝાલા શિવરાજસિંહ તેજુભા નું તારીખ 8/12/2019 માગશર સુદ ૧૧ ને રવિવાર ના રોજ...
વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું...
વાંકાનેર નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી નિવૃત ST ડ્રાઈવર દિલીપસિંહ ગોવુભા ઝાલા (ઉં. વ. 73) તે કનકસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (મો.નં. 9825077125) તથા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં....
વાંકાનેર : લલિતભાઈ જયંતિભાઈ રાઠોડનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી રાઠોડ લલિતભાઈ જયંતિભાઈ (ઉ. વ. ૬૩), તે રવજીભાઈ મકવાણાના જમાઈ તથા રૂપિન, અજય તથા તુપ્તિ પી. પીત્રોડાના પિતાશ્રીનુ તા. ૨૨/૭/૨૦૨૦...
વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલનું અવસાન
વાંકાનેર: કાંતાબેન જયશંકર રાવલ ઉં.વ. 95 તે, ચંદ્રકાંતભાઈ જે. રાવલ, સ્વ. પ્રદ્યુમનભાઈ જે. રાવલ, રજનીકાંત જે. રાવલ ( પ્રમુખ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાંકાનેર ),...
વાંકાનેર : કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયાનું અવસાન
વાંકાનેર : ગુર્જર સુથાર કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયા, તે જગદીશભાઈ પિતામ્બરભાઈ ધ્રાંગધરીયા (મો. ૯૪૦૯૭ ૩૨૪૪૪, ૬૩૫૩૧ ૬૭૫૧૫)ના પુત્ર, હર્ષના પિતા તથા હેતલબેન દિનેશભાઈ વડગામા, હીનાબેન...
વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6...
વાંકાનેર : મયાબા ઘનશ્યામસિંહ જાડેજાનું અવસાન, સોમવારે બેસણું
વાંકાનેર : મુળ ગામ ધમણકા (કચ્છ) હાલ વાંકાનેર નિવાસી મયાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ. 65 તે ઘનશ્યામ સિંહ પુંજાજી જાડેજા ના ધર્મપત્ની તથા પ્રવિણાબા મજબૂતસિંહ...
વાંકાનેર : પ્રવિણસિંહ હરિસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : મૂળ ગામ વઘાસિયા હાલ વાંકાનેર નિવાસી પ્રવિણસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વર્ષ ૭૪), તે નિર્મળસિંહ, સિદ્ધરાજસિંહ તથા જયપાલસિંહના પિતાશ્રીનું તા. ૨૪/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ...
વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...